શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક સાથે 22 લાશો આવતાં 150ની વસતિવાળા ગામમાં માતમ જ માતમ, જુઓ વીડિયો
ભાવનગરઃ બોટાદના ટાટમ ગામે જાન લઈને જતાં ટ્રકને અકસ્માત નડતાં વરરાજાના માતા-પિતા અને ભાઇ સહિત 32 જાનૈયાના મોતથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો. જોકે, માતમ વચ્ચે લગ્નવિધિ સંપંન્ન કરવામાં આવી હતી. આ અકસ્માતમાં અનિડા ગામના 22 લોકોના અને એક જ પરિવારના 15નાં મોતથી ગામમાં ભારે માતમ છવાઇ ગયો છે. હાલ તમામની અંતિમવિધિની તૈયારી શરૂ કરવામાં આવી છે. થોડીવારમાં એક સાથે 22 મૃતકોની દફનવિધિ કરવામાં આવશે.
147ની વસતિ ધરાવતાં ગામમાં આ દુર્ઘટનાથી માતમ છવાઇ ગયો છે. ત્યારે મૃતકોની અંતિમયાત્રામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે. હાલ, મૃતદેહો ગામમાં લવાતાં અંતિમવિધિની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. થોડીવારમાં અંતિમવિધિ કરવામાં આવશે.
147ની વસતિ ધરાવતાં ગામમાં આ દુર્ઘટનાથી માતમ છવાઇ ગયો છે. ત્યારે મૃતકોની અંતિમયાત્રામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે. હાલ, મૃતદેહો ગામમાં લવાતાં અંતિમવિધિની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. થોડીવારમાં અંતિમવિધિ કરવામાં આવશે.
ગુજરાત
![Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/85579427531a1888a918467f1c73b3f817203701348201012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
![Amreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/e1aec484a5b582a063eb61088e3ea15f17203699020711012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Amreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું
![Rath Yatra 2024 | ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/3b08f9962ae4037b345ccaee66b6944517203632702841012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rath Yatra 2024 | ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી
![Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/53f8ca539ad76b6a7e3113b077b1c3e11720343185612722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના
![Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/feeedc2507fc098a3ea61a960c5633041720342478980722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement