શોધખોળ કરો
ઇઝરાયલઃ મોદીના મિત્ર નેતન્યાહૂ મુશ્કેલીમાં, ભ્રષ્ટાચારના આરોપમાં ચાલી શકે છે કેસ
1/5

નેતન્યાહૂ ભારત પ્રવાસે આવ્યા ત્યારે અમદાવાદમાં મોદી સાથે પતંગ ચગાવ્યો હતો ત્યારની ફાઇલ તસવીર.
2/5

નેતન્યાહૂ પર કેસ ચલાવવો કે નહીં તે હવે અટોર્ની જનરલ નક્કી કરશે. કેસની ભલામણ બાદ નેતન્યાહૂએ પોલીસ પર પલટવાર કરતાં કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં આશરે 15 મામલામાં મારા પર કેસ ચાલ્યા છે. તેમાં કંઇ થયું નથી અને આમાં પણ કંઈ નહીં થાય. નેતન્યાહૂએ સ્પષ્ટતા કરી કે તેઓ રાજીનામું નહીં આપે અને જવાબદારીથી તેમનું કામ કરતાં રહેશે.
Published at : 14 Feb 2018 07:38 AM (IST)
View More























