શોધખોળ કરો

ટ્રમ્પની શપથવિધી સાથે જ અમેરિકામાં રહેતા લાખો ભારતીયોને ભારત ભેગા કરી દેવાશે, જાણો કેમ

1/7
આ નાણાંનો ઉપયોગ અમેરિકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત ચીનને કરંસી મેનીપુલેટર (મુદ્રાની હેરાફેરી કરનારો દેશ) જાહેર કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે 'પ્રથમ દિવસથી જ પરિવર્તન લાવવાનું શરૂ કરીશ, દરેક ગેરકાનુની ઓર્ડરને રદ કરી કાયદાને મજબૂત કરીશ'
આ નાણાંનો ઉપયોગ અમેરિકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત ચીનને કરંસી મેનીપુલેટર (મુદ્રાની હેરાફેરી કરનારો દેશ) જાહેર કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે 'પ્રથમ દિવસથી જ પરિવર્તન લાવવાનું શરૂ કરીશ, દરેક ગેરકાનુની ઓર્ડરને રદ કરી કાયદાને મજબૂત કરીશ'
2/7
આ ઉપરાંત ટ્રમ્પ બરાક ઓબામાના સંખ્યાબંધ સરકારી ઓર્ડરને રદ કરશે તથા વ્હાઈટ હાઉસના ઓફિશિયલ્સ લોબીઈંગ કરે છે તેના પર પ્રતિબંધ મૂકાશે. અમેરિકાની કોંગ્રેસના સભ્યો બે વારથી વધારે વાર ના લડી શકે તેવી મર્યાદા નક્કી કરવામાં આવશે. યુએનના ક્લાઈમેટ ચેંજ પ્રોગ્રામને અપાતી અમેરિકન મદદ પણ બંધ કરાશે.
આ ઉપરાંત ટ્રમ્પ બરાક ઓબામાના સંખ્યાબંધ સરકારી ઓર્ડરને રદ કરશે તથા વ્હાઈટ હાઉસના ઓફિશિયલ્સ લોબીઈંગ કરે છે તેના પર પ્રતિબંધ મૂકાશે. અમેરિકાની કોંગ્રેસના સભ્યો બે વારથી વધારે વાર ના લડી શકે તેવી મર્યાદા નક્કી કરવામાં આવશે. યુએનના ક્લાઈમેટ ચેંજ પ્રોગ્રામને અપાતી અમેરિકન મદદ પણ બંધ કરાશે.
3/7
ટ્રમ્પ પ્રથમ દિવસે વ્હાઈટ હાઉસમાં પોતાના એજન્ડાના અમલ માટે શું કરવું તેની ચર્ચા કરશે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે પહેલા દિવસે એ પોતે ઓબામાકેયર યોજના બંધ કરશે. ત્યાર બાદ ઈંડસ્ટ્રીના નિયમો બદલવા, વેલિડ ડોક્યુમેન્ટ્સ વગર અમેરિકામાં રહેતા લોકોને બહાર કરવા અને ટ્રેડ ડિલ્સ રદ કરવાનાં પગલાં લેવાશે.
ટ્રમ્પ પ્રથમ દિવસે વ્હાઈટ હાઉસમાં પોતાના એજન્ડાના અમલ માટે શું કરવું તેની ચર્ચા કરશે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે પહેલા દિવસે એ પોતે ઓબામાકેયર યોજના બંધ કરશે. ત્યાર બાદ ઈંડસ્ટ્રીના નિયમો બદલવા, વેલિડ ડોક્યુમેન્ટ્સ વગર અમેરિકામાં રહેતા લોકોને બહાર કરવા અને ટ્રેડ ડિલ્સ રદ કરવાનાં પગલાં લેવાશે.
4/7
ટ્રમ્પે ગયા વર્ષે પેન્સિલ્વેનિયાના ગેટિસબર્ગમાં આપેલા પ્રવચનમાં પ્રેસિડન્ટ બન્યાના પ્રથમ 100 દિવસનો એજન્ડા લોકો સામે જાહેર કર્યો હતો. ટ્રમ્પે એ વખતે જાહેર કર્યું હતું કે પ્રમુખપદના શપથ લીધા બાદ પોતે સૌથી પહેલાં તો અમેરિકામાં ગેરકાયદે વસતા 20 લાખ લોકોને બહાર કરવાનું શરૂ કરી દેવાશે.
ટ્રમ્પે ગયા વર્ષે પેન્સિલ્વેનિયાના ગેટિસબર્ગમાં આપેલા પ્રવચનમાં પ્રેસિડન્ટ બન્યાના પ્રથમ 100 દિવસનો એજન્ડા લોકો સામે જાહેર કર્યો હતો. ટ્રમ્પે એ વખતે જાહેર કર્યું હતું કે પ્રમુખપદના શપથ લીધા બાદ પોતે સૌથી પહેલાં તો અમેરિકામાં ગેરકાયદે વસતા 20 લાખ લોકોને બહાર કરવાનું શરૂ કરી દેવાશે.
5/7
છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની સંખ્યામાં લગભગ પચાસ ટકાનો વધારો થયો છે. અમેરિકામાં ગેરકાદેસર રીતે રહેતા ભારતીયોમાં મોટા ભાગના અનસ્કીલ્ડ છે અને નાનાં નાનાં કામ કરીને ટકી રહ્યા છે. આ લોકોમાં ગુજરાતીઓની સંખ્યા બે લાખ કરતાં પણ વધારે છે તેથી તેમને પણ અસર થશે.
છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની સંખ્યામાં લગભગ પચાસ ટકાનો વધારો થયો છે. અમેરિકામાં ગેરકાદેસર રીતે રહેતા ભારતીયોમાં મોટા ભાગના અનસ્કીલ્ડ છે અને નાનાં નાનાં કામ કરીને ટકી રહ્યા છે. આ લોકોમાં ગુજરાતીઓની સંખ્યા બે લાખ કરતાં પણ વધારે છે તેથી તેમને પણ અસર થશે.
6/7
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. ટ્રમ્પે પોતાનો પહેલા 100 દિવસનો એજન્ડા નક્કી કર્યો છે તેમાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને પોતાના વતન પાછા મોકલી દેવાનો એજન્ડા ટોપ પર છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. ટ્રમ્પે પોતાનો પહેલા 100 દિવસનો એજન્ડા નક્કી કર્યો છે તેમાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને પોતાના વતન પાછા મોકલી દેવાનો એજન્ડા ટોપ પર છે.
7/7
 ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જે દેશ પોતાના નાગરિકોને પાછા લેવાનો ઈનકાર કરશે તે દેશ પર વિઝા નિયંત્રણો લદાશ. અમેરિકામાં હાલમાં 5 લાખ ભારતીયો ગેરકાયદેસર રીતે રહે છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોમાં મેક્સિકન્સની સંખ્યા સૌથી વધારે છે પણ છેલ્લાં વરસોમાં ભારતીયોની સંખ્યામાં જંગી વધારો થયો છે.
ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જે દેશ પોતાના નાગરિકોને પાછા લેવાનો ઈનકાર કરશે તે દેશ પર વિઝા નિયંત્રણો લદાશ. અમેરિકામાં હાલમાં 5 લાખ ભારતીયો ગેરકાયદેસર રીતે રહે છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોમાં મેક્સિકન્સની સંખ્યા સૌથી વધારે છે પણ છેલ્લાં વરસોમાં ભારતીયોની સંખ્યામાં જંગી વધારો થયો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

વિડિઓઝ

Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget