શોધખોળ કરો

ઇમરાન ખાને કરતારપુર કૉરિડોરની મનમોહક તસવીરો કરી શેર, કહ્યું- શીખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર

1/6
   ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે 9 નવેમ્બરે કરતારપુર કોરિડોર ખોલવામાં આવશે. તે પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે કરતારપુર કૉરિડોરની મનમોહક તસવીરો શેર કરી છે. સાથે તેમણે લખ્યું કે કરતારપુર શીખ શ્રદ્ઘાળુઓના સ્વાગત માટે તૈયાર છે.
ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે 9 નવેમ્બરે કરતારપુર કોરિડોર ખોલવામાં આવશે. તે પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે કરતારપુર કૉરિડોરની મનમોહક તસવીરો શેર કરી છે. સાથે તેમણે લખ્યું કે કરતારપુર શીખ શ્રદ્ઘાળુઓના સ્વાગત માટે તૈયાર છે.
2/6
 ઇમરાને ગુરુદ્વારા દરબાર સાહિબની તસવીરો શેર કરીને લખ્યું કે, “ગુરુ નાનકજીના 550માં જન્મોત્સવ સમારોહ માટે રેકોર્ડ સમયમાં કરતારપુરને તૈયાર કરવા બદલ સરકારને અભિનંદન આપવા માંગું છું. ”
ઇમરાને ગુરુદ્વારા દરબાર સાહિબની તસવીરો શેર કરીને લખ્યું કે, “ગુરુ નાનકજીના 550માં જન્મોત્સવ સમારોહ માટે રેકોર્ડ સમયમાં કરતારપુરને તૈયાર કરવા બદલ સરકારને અભિનંદન આપવા માંગું છું. ”
3/6
 ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત સપ્તાહમાં કરતારપુર કોરિડોરને લઈને સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેના પ્રમાણે તમામ ભારતીય તીર્થયાત્રીઓ વિઝા વગર ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન કરી શકશે. કાશ્મીરને લઈને બન્ને દેશો વચ્ચેના તણાવ વચ્ચે આ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત સપ્તાહમાં કરતારપુર કોરિડોરને લઈને સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેના પ્રમાણે તમામ ભારતીય તીર્થયાત્રીઓ વિઝા વગર ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન કરી શકશે. કાશ્મીરને લઈને બન્ને દેશો વચ્ચેના તણાવ વચ્ચે આ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે.
4/6
 શીધ ધર્મના સંસ્થાપર ગુરુ નાનક દેવે પાકિસ્તાનના કરતારપુરમાં રાવી નદી કિનારે સ્થિત દરબાર સાહિબ ગુરુદ્વારામાં પોતાના જીવનના અંતિમ 18 વર્ષ વિતાવ્યા હતા.
શીધ ધર્મના સંસ્થાપર ગુરુ નાનક દેવે પાકિસ્તાનના કરતારપુરમાં રાવી નદી કિનારે સ્થિત દરબાર સાહિબ ગુરુદ્વારામાં પોતાના જીવનના અંતિમ 18 વર્ષ વિતાવ્યા હતા.
5/6
 સમજૂતી પ્રમાણે રોજ 5 હજાર તીર્થ યાત્રીઓ દરબાર સાહિબ ગુરુદ્વારના દર્શન કરી શકેશ. પાકિસ્તાને ઇમિગ્રેશન સેન્ટર ઝીરો લાઈનથી 250-300 મીટર દુર બનાવ્યું છે. ત્યાંથી યાત્રીઓને જવા માટે બસો પણ મુકાવામાં આવી છે.
સમજૂતી પ્રમાણે રોજ 5 હજાર તીર્થ યાત્રીઓ દરબાર સાહિબ ગુરુદ્વારના દર્શન કરી શકેશ. પાકિસ્તાને ઇમિગ્રેશન સેન્ટર ઝીરો લાઈનથી 250-300 મીટર દુર બનાવ્યું છે. ત્યાંથી યાત્રીઓને જવા માટે બસો પણ મુકાવામાં આવી છે.
6/6
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget