શોધખોળ કરો

કરતારપુર કોરિડોરઃ સિદ્ધુ ફરી પાકિસ્તાન પહોંચ્યો, કહ્યું- હું નાનકનો દૂત છું

1/4
પાકિસ્તાન સરકાર કરતારપુરમાં એક રેલવે સ્ટેશન અને દેશભરમાં શીખ ધાર્મિક સ્થળોની નજીક શ્રદ્ધાળુઓને રોકાવની વ્યવસ્થા ઉભી કરવા માટે જમીન આપશે. ડોન ન્યૂઝના એક અહેવાલ મુજબ પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશિદ અહમદે કહ્યું કે, સરકાર કરતારપુર, નનકાના સાહિબ તથા નરોવાલમાં હોટલોના નિર્માણ માટે શીખ સંગઠનોને જમીન આપશે.
પાકિસ્તાન સરકાર કરતારપુરમાં એક રેલવે સ્ટેશન અને દેશભરમાં શીખ ધાર્મિક સ્થળોની નજીક શ્રદ્ધાળુઓને રોકાવની વ્યવસ્થા ઉભી કરવા માટે જમીન આપશે. ડોન ન્યૂઝના એક અહેવાલ મુજબ પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશિદ અહમદે કહ્યું કે, સરકાર કરતારપુર, નનકાના સાહિબ તથા નરોવાલમાં હોટલોના નિર્માણ માટે શીખ સંગઠનોને જમીન આપશે.
2/4
સિદ્ધુએ લાહોરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું કે, મને પાકિસ્તાન આવવાથી કોઈ કેન્દ્રીય મંત્રી કે નેતાએ રોક્યો નથી પરંતુ મારી પીઠ થાબડી છે. કારણકે આ ધર્મનો મામલો છે. આપણે ધર્મને રાજનીતિના ચશ્માથી ન જોવો જોઈએ. આ દુનિયામાં એવો કોણ નેતા કે રાજા છે જે ભક્તોને ધાર્મિક સ્થળો પર જવાથી રોકે છે.
સિદ્ધુએ લાહોરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું કે, મને પાકિસ્તાન આવવાથી કોઈ કેન્દ્રીય મંત્રી કે નેતાએ રોક્યો નથી પરંતુ મારી પીઠ થાબડી છે. કારણકે આ ધર્મનો મામલો છે. આપણે ધર્મને રાજનીતિના ચશ્માથી ન જોવો જોઈએ. આ દુનિયામાં એવો કોણ નેતા કે રાજા છે જે ભક્તોને ધાર્મિક સ્થળો પર જવાથી રોકે છે.
3/4
લાહોરઃ પંજાબની કોંગ્રેસ સરકારના મંત્રી નવજોત સિદ્ધુ કરતારપુર કોરિડોરના શિલાન્યાસ માટે પાકિસ્તાન પહોંચી ગયા છે. આજે તેમણે પાકિસ્તાન જવા માટે અટારી-વાઘા બોર્ડર પાર કરી હતી. સિદ્ધુને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાન પહોંચ્યા બાદ સિદ્ધુએ કહ્યું કે, હું ગુરુ નાનકનો સંદેશાવાહક બનીને આવ્યો છું અને શાંતિનો સંદેશ આપીશ.
લાહોરઃ પંજાબની કોંગ્રેસ સરકારના મંત્રી નવજોત સિદ્ધુ કરતારપુર કોરિડોરના શિલાન્યાસ માટે પાકિસ્તાન પહોંચી ગયા છે. આજે તેમણે પાકિસ્તાન જવા માટે અટારી-વાઘા બોર્ડર પાર કરી હતી. સિદ્ધુને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાન પહોંચ્યા બાદ સિદ્ધુએ કહ્યું કે, હું ગુરુ નાનકનો સંદેશાવાહક બનીને આવ્યો છું અને શાંતિનો સંદેશ આપીશ.
4/4
26 નવેમ્બરે ભારતમાં પંજાબના ગુરદાસપુર જિલ્લા સ્થિત ડેરા બાબા નાનકમાં કરતાર કોરિડોરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ડિજિટલ રીતે બટન દબાવીને કોરિડોરનું પૂજન કર્યું હતું.
26 નવેમ્બરે ભારતમાં પંજાબના ગુરદાસપુર જિલ્લા સ્થિત ડેરા બાબા નાનકમાં કરતાર કોરિડોરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ડિજિટલ રીતે બટન દબાવીને કોરિડોરનું પૂજન કર્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

વિડિઓઝ

Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget