શોધખોળ કરો
કરતારપુર કોરિડોરઃ સિદ્ધુ ફરી પાકિસ્તાન પહોંચ્યો, કહ્યું- હું નાનકનો દૂત છું
1/4

પાકિસ્તાન સરકાર કરતારપુરમાં એક રેલવે સ્ટેશન અને દેશભરમાં શીખ ધાર્મિક સ્થળોની નજીક શ્રદ્ધાળુઓને રોકાવની વ્યવસ્થા ઉભી કરવા માટે જમીન આપશે. ડોન ન્યૂઝના એક અહેવાલ મુજબ પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશિદ અહમદે કહ્યું કે, સરકાર કરતારપુર, નનકાના સાહિબ તથા નરોવાલમાં હોટલોના નિર્માણ માટે શીખ સંગઠનોને જમીન આપશે.
2/4

સિદ્ધુએ લાહોરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું કે, મને પાકિસ્તાન આવવાથી કોઈ કેન્દ્રીય મંત્રી કે નેતાએ રોક્યો નથી પરંતુ મારી પીઠ થાબડી છે. કારણકે આ ધર્મનો મામલો છે. આપણે ધર્મને રાજનીતિના ચશ્માથી ન જોવો જોઈએ. આ દુનિયામાં એવો કોણ નેતા કે રાજા છે જે ભક્તોને ધાર્મિક સ્થળો પર જવાથી રોકે છે.
Published at : 27 Nov 2018 03:51 PM (IST)
View More





















