શોધખોળ કરો

ઇમરાન ખાન માટે ખાસ ભેટ લઈને પાકિસ્તાન પહોંચ્યા નવજોત સિંહ સિદ્ધુ, કાલે યાજાશે શપથ ગ્રહણ સામરોહ

1/4
 સિદ્ધુએ પાકિસ્તાનના લોકતંત્રમાં ચૂંટણી બાદ આવેલા બદલાવનું સ્વાગત કરતા કહ્યું કે, ઈમરાન ખાને બન્ને દેશો વચ્ચે શાંતિ માટેની પહેલ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, ભારતના સદભાવના દૂત તરીકે પ્રેમ અને શાંતિનો સંદેશો લઈને પાકિસ્તાન આવ્યો છું. તેમણે કહ્યું, આ રાજનેતા તરીકે નહીં પણ એક મિત્ર તરીકે આવ્યો છું, હું અહીં મારા મિત્રની ખુશીમાં સામેલ થવા આવ્યો છું,
સિદ્ધુએ પાકિસ્તાનના લોકતંત્રમાં ચૂંટણી બાદ આવેલા બદલાવનું સ્વાગત કરતા કહ્યું કે, ઈમરાન ખાને બન્ને દેશો વચ્ચે શાંતિ માટેની પહેલ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, ભારતના સદભાવના દૂત તરીકે પ્રેમ અને શાંતિનો સંદેશો લઈને પાકિસ્તાન આવ્યો છું. તેમણે કહ્યું, આ રાજનેતા તરીકે નહીં પણ એક મિત્ર તરીકે આવ્યો છું, હું અહીં મારા મિત્રની ખુશીમાં સામેલ થવા આવ્યો છું,
2/4
 ઇમરાન ખાન માટે ભેટ આપવા માટે શું લાવ્યા છે તે સવાલ પર સિદ્ધુએ કહ્યું, હું ખાન સાહેબ માટે કાશ્મીરી શાલ લાવ્યો છું. આ પહેલા પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર અને કપિલ દેવને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેઓએ અંગત કારણ દર્શાવી આમંત્રણ સ્વીકાર્યું નહોતું.
ઇમરાન ખાન માટે ભેટ આપવા માટે શું લાવ્યા છે તે સવાલ પર સિદ્ધુએ કહ્યું, હું ખાન સાહેબ માટે કાશ્મીરી શાલ લાવ્યો છું. આ પહેલા પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર અને કપિલ દેવને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેઓએ અંગત કારણ દર્શાવી આમંત્રણ સ્વીકાર્યું નહોતું.
3/4
 સિદ્ધુએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન વાજપેયી પણ બન્ને દેશો વચ્ચે શાંતિની વાત કરતા હતા. તેઓએ કહ્યું હતું કે ‘જો પાડોસીના ઘરે આગ લાગી હોય તો આપણા પર પણ આંચ આવશે.’
સિદ્ધુએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન વાજપેયી પણ બન્ને દેશો વચ્ચે શાંતિની વાત કરતા હતા. તેઓએ કહ્યું હતું કે ‘જો પાડોસીના ઘરે આગ લાગી હોય તો આપણા પર પણ આંચ આવશે.’
4/4
 લાહોર: એકબાજુ આખો દેશ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનથી શોકમાં ડૂબેલો છે જ્યારે બીજી તરફ ક્રિકેટરથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પાકિસ્તાન પહોંચ્યા છે. નવજોત સિદ્ધુ વાઘા બોર્ડરથી લાહોર પહોંચ્યા છે ત્યાથી તેઓ ઈસ્લામાબાદ જશે. શનિવારે ઇસ્લામાંબાદમાં શપથ ગ્રહણ સમારોહ યાજાશે.
લાહોર: એકબાજુ આખો દેશ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનથી શોકમાં ડૂબેલો છે જ્યારે બીજી તરફ ક્રિકેટરથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પાકિસ્તાન પહોંચ્યા છે. નવજોત સિદ્ધુ વાઘા બોર્ડરથી લાહોર પહોંચ્યા છે ત્યાથી તેઓ ઈસ્લામાબાદ જશે. શનિવારે ઇસ્લામાંબાદમાં શપથ ગ્રહણ સમારોહ યાજાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Embed widget