શોધખોળ કરો

UN: નવાઝ શરીફે ફરી કાશ્મીર રાગ આલાપ્યો, આતંકી બુરહાનને ગણાવ્યો યુવા નેતા

1/3
પાક. ભારતની કાર્યવાહીથી ફફડી ગયું છે. તેના નવાજ શરીફે ન્યુયોર્કથી જ પોતાના સેના પ્રમુખ રાહિલ શરીફને કોઇ પણ કાર્યવાહીના મુકાબલાની તૈયારીનો આદેશ આપી દીધો છે. નવાજે સાથે જ કહ્યું હતું કે પાકિસ્તાન દક્ષિણ એશિયામાં શાંતિ માટે ભારત સાથે મંત્રણા કરવા માગે છે. પણ ભારત પહેલાથી જ શરતો લાદે છે. તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દાનું સમાધાન કર્યા વિના બંને દેશ વચ્ચે શાંતિ શક્ય નથી. તેમણે કહ્યું કે વિશ્વ સમુદાયે ભારતને પણ તેના હથિયારો સમાપ્ત કરવા કહેવું જોઇએ.
પાક. ભારતની કાર્યવાહીથી ફફડી ગયું છે. તેના નવાજ શરીફે ન્યુયોર્કથી જ પોતાના સેના પ્રમુખ રાહિલ શરીફને કોઇ પણ કાર્યવાહીના મુકાબલાની તૈયારીનો આદેશ આપી દીધો છે. નવાજે સાથે જ કહ્યું હતું કે પાકિસ્તાન દક્ષિણ એશિયામાં શાંતિ માટે ભારત સાથે મંત્રણા કરવા માગે છે. પણ ભારત પહેલાથી જ શરતો લાદે છે. તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દાનું સમાધાન કર્યા વિના બંને દેશ વચ્ચે શાંતિ શક્ય નથી. તેમણે કહ્યું કે વિશ્વ સમુદાયે ભારતને પણ તેના હથિયારો સમાપ્ત કરવા કહેવું જોઇએ.
2/3
ન્યુયોર્કઃ આતંકવાદ પર પાકિસ્તાનના બેવડા માપદંડો ફરી સામે આવ્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાની બેવડી નીતિના પૂરાવા આપતા એક બાજુ આતંકવાદની વિરૂદ્ધ લડાઈમાં પોતાની પીઠ થાબડી છે તો બીજી બાજુ ભારત પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે ભારતીય સેના કાશ્મીરમાં માનવાધિકારોનો ભંગ કરી રહી છે. જૈશ એ મોહમ્મદના આતંકવાદી બુરહાન વાનીને શહીદ ગણાવ્યો હતો. તેમજ કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાનો આગ્રહ કર્યો હતો. ભારતીય સેના પેલેટ ગન જેવાં હથિયારોથી તેમને બળજબરીપૂર્વક દબાવી રહી છે. શરીફે દાવો કર્યો હતો કે ખીણમાં 60000 કરતાં વધારે નાગરિકો સેનાની ક્રૂરતાથી ઘવાયેલા છે.
ન્યુયોર્કઃ આતંકવાદ પર પાકિસ્તાનના બેવડા માપદંડો ફરી સામે આવ્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાની બેવડી નીતિના પૂરાવા આપતા એક બાજુ આતંકવાદની વિરૂદ્ધ લડાઈમાં પોતાની પીઠ થાબડી છે તો બીજી બાજુ ભારત પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે ભારતીય સેના કાશ્મીરમાં માનવાધિકારોનો ભંગ કરી રહી છે. જૈશ એ મોહમ્મદના આતંકવાદી બુરહાન વાનીને શહીદ ગણાવ્યો હતો. તેમજ કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાનો આગ્રહ કર્યો હતો. ભારતીય સેના પેલેટ ગન જેવાં હથિયારોથી તેમને બળજબરીપૂર્વક દબાવી રહી છે. શરીફે દાવો કર્યો હતો કે ખીણમાં 60000 કરતાં વધારે નાગરિકો સેનાની ક્રૂરતાથી ઘવાયેલા છે.
3/3
આતંકવાદ મુદ્દે ભારતના આક્રમક વલણથી પાકિસ્તાન ખૂબ જ ભયભીત છે. તેને અેકલું પાડવાની ભારતીય રણનીતિથી ચિંતિત પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફ બુધવારે દુનિયાના લગભગ તમામ દેશના નેતાઓને મળ્યા હતા. તેમની સામે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો પણ આ પ્રયાસોની કોઇ અસર જોવા મળી નહતી. બેઠકથી અલગ શરીફે અમેરિકા, બ્રિટન, જાપાન અને તુર્કીના નેતાઓ સમક્ષ કાશ્મીરમાં દખલની માગ કરી હતી. જોકે, શરીફના પ્રયાસોને ત્યારે આંચકો લાગ્યો હતો જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને પોતાના ભાષણમાં કાશ્મીરનો કોઇ ઉલ્લેખ નહતો કર્યો.
આતંકવાદ મુદ્દે ભારતના આક્રમક વલણથી પાકિસ્તાન ખૂબ જ ભયભીત છે. તેને અેકલું પાડવાની ભારતીય રણનીતિથી ચિંતિત પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફ બુધવારે દુનિયાના લગભગ તમામ દેશના નેતાઓને મળ્યા હતા. તેમની સામે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો પણ આ પ્રયાસોની કોઇ અસર જોવા મળી નહતી. બેઠકથી અલગ શરીફે અમેરિકા, બ્રિટન, જાપાન અને તુર્કીના નેતાઓ સમક્ષ કાશ્મીરમાં દખલની માગ કરી હતી. જોકે, શરીફના પ્રયાસોને ત્યારે આંચકો લાગ્યો હતો જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને પોતાના ભાષણમાં કાશ્મીરનો કોઇ ઉલ્લેખ નહતો કર્યો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
Embed widget