શોધખોળ કરો

UN: નવાઝ શરીફે ફરી કાશ્મીર રાગ આલાપ્યો, આતંકી બુરહાનને ગણાવ્યો યુવા નેતા

1/3
પાક. ભારતની કાર્યવાહીથી ફફડી ગયું છે. તેના નવાજ શરીફે ન્યુયોર્કથી જ પોતાના સેના પ્રમુખ રાહિલ શરીફને કોઇ પણ કાર્યવાહીના મુકાબલાની તૈયારીનો આદેશ આપી દીધો છે. નવાજે સાથે જ કહ્યું હતું કે પાકિસ્તાન દક્ષિણ એશિયામાં શાંતિ માટે ભારત સાથે મંત્રણા કરવા માગે છે. પણ ભારત પહેલાથી જ શરતો લાદે છે. તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દાનું સમાધાન કર્યા વિના બંને દેશ વચ્ચે શાંતિ શક્ય નથી. તેમણે કહ્યું કે વિશ્વ સમુદાયે ભારતને પણ તેના હથિયારો સમાપ્ત કરવા કહેવું જોઇએ.
પાક. ભારતની કાર્યવાહીથી ફફડી ગયું છે. તેના નવાજ શરીફે ન્યુયોર્કથી જ પોતાના સેના પ્રમુખ રાહિલ શરીફને કોઇ પણ કાર્યવાહીના મુકાબલાની તૈયારીનો આદેશ આપી દીધો છે. નવાજે સાથે જ કહ્યું હતું કે પાકિસ્તાન દક્ષિણ એશિયામાં શાંતિ માટે ભારત સાથે મંત્રણા કરવા માગે છે. પણ ભારત પહેલાથી જ શરતો લાદે છે. તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દાનું સમાધાન કર્યા વિના બંને દેશ વચ્ચે શાંતિ શક્ય નથી. તેમણે કહ્યું કે વિશ્વ સમુદાયે ભારતને પણ તેના હથિયારો સમાપ્ત કરવા કહેવું જોઇએ.
2/3
ન્યુયોર્કઃ આતંકવાદ પર પાકિસ્તાનના બેવડા માપદંડો ફરી સામે આવ્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાની બેવડી નીતિના પૂરાવા આપતા એક બાજુ આતંકવાદની વિરૂદ્ધ લડાઈમાં પોતાની પીઠ થાબડી છે તો બીજી બાજુ ભારત પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે ભારતીય સેના કાશ્મીરમાં માનવાધિકારોનો ભંગ કરી રહી છે. જૈશ એ મોહમ્મદના આતંકવાદી બુરહાન વાનીને શહીદ ગણાવ્યો હતો. તેમજ કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાનો આગ્રહ કર્યો હતો. ભારતીય સેના પેલેટ ગન જેવાં હથિયારોથી તેમને બળજબરીપૂર્વક દબાવી રહી છે. શરીફે દાવો કર્યો હતો કે ખીણમાં 60000 કરતાં વધારે નાગરિકો સેનાની ક્રૂરતાથી ઘવાયેલા છે.
ન્યુયોર્કઃ આતંકવાદ પર પાકિસ્તાનના બેવડા માપદંડો ફરી સામે આવ્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાની બેવડી નીતિના પૂરાવા આપતા એક બાજુ આતંકવાદની વિરૂદ્ધ લડાઈમાં પોતાની પીઠ થાબડી છે તો બીજી બાજુ ભારત પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે ભારતીય સેના કાશ્મીરમાં માનવાધિકારોનો ભંગ કરી રહી છે. જૈશ એ મોહમ્મદના આતંકવાદી બુરહાન વાનીને શહીદ ગણાવ્યો હતો. તેમજ કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાનો આગ્રહ કર્યો હતો. ભારતીય સેના પેલેટ ગન જેવાં હથિયારોથી તેમને બળજબરીપૂર્વક દબાવી રહી છે. શરીફે દાવો કર્યો હતો કે ખીણમાં 60000 કરતાં વધારે નાગરિકો સેનાની ક્રૂરતાથી ઘવાયેલા છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget