શોધખોળ કરો

મોદીના ભાષણ પર PAKનો પ્રહાર- આ કાશ્મીરથી ધ્યાન ભટકાવવા અને અમને બદનામ કરવાનો પ્રયત્ન

1/4
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદન જાહી કરીને કહ્યું કે, ભારત કાશ્મીરના લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં નથી આવતા. નિવેદન અનુસાર જુલાઈમાં કાશ્મીરી યુવા નેતા બુહરાન વાણીની હત્યા બાદ જ્યારે ત્યાંના લોકોએ અવાજ ઉઠાવ્યો તો અત્યાચાર વધી ગયો. વિતેલા 75 દિવસમાં કાશ્મીરમાં અંદાજે 100 લોકો શહીદ થયા, કેટલાક પોતાની આંખ ગુમાવી તો હજારો લોકો ઘાયલ પણ થયા.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદન જાહી કરીને કહ્યું કે, ભારત કાશ્મીરના લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં નથી આવતા. નિવેદન અનુસાર જુલાઈમાં કાશ્મીરી યુવા નેતા બુહરાન વાણીની હત્યા બાદ જ્યારે ત્યાંના લોકોએ અવાજ ઉઠાવ્યો તો અત્યાચાર વધી ગયો. વિતેલા 75 દિવસમાં કાશ્મીરમાં અંદાજે 100 લોકો શહીદ થયા, કેટલાક પોતાની આંખ ગુમાવી તો હજારો લોકો ઘાયલ પણ થયા.
2/4
ઇસ્લામાબાદઃ ઉરી આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલ તણાવની વચ્ચે પાકિસ્તાને કહ્યું કે, ભારત વિશ્વનું ધ્યાન કાશ્મીરથી હટાવવા અને તેને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાનની પ્રતિક્રિયા મોદીના શનિવારના કેરલના કોઝિકોડમાં આપવામાં આવેલ ભાષણ બાદ આવી છે. ભાષણમાં મોદીએ કહ્યું હતું કે, દેશ 18 જવાનોની શહીદી બેકાર નહીં જાય. રવિવારે પણ મન કી બાદમાં પણ મોદીએ કહ્યું કે ઉરીના દોષિતોને છોડવામાં નહીં આવે.
ઇસ્લામાબાદઃ ઉરી આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલ તણાવની વચ્ચે પાકિસ્તાને કહ્યું કે, ભારત વિશ્વનું ધ્યાન કાશ્મીરથી હટાવવા અને તેને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાનની પ્રતિક્રિયા મોદીના શનિવારના કેરલના કોઝિકોડમાં આપવામાં આવેલ ભાષણ બાદ આવી છે. ભાષણમાં મોદીએ કહ્યું હતું કે, દેશ 18 જવાનોની શહીદી બેકાર નહીં જાય. રવિવારે પણ મન કી બાદમાં પણ મોદીએ કહ્યું કે ઉરીના દોષિતોને છોડવામાં નહીં આવે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget