શોધખોળ કરો

મોદીના ભાષણ પર PAKનો પ્રહાર- આ કાશ્મીરથી ધ્યાન ભટકાવવા અને અમને બદનામ કરવાનો પ્રયત્ન

1/4
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદન જાહી કરીને કહ્યું કે, ભારત કાશ્મીરના લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં નથી આવતા. નિવેદન અનુસાર જુલાઈમાં કાશ્મીરી યુવા નેતા બુહરાન વાણીની હત્યા બાદ જ્યારે ત્યાંના લોકોએ અવાજ ઉઠાવ્યો તો અત્યાચાર વધી ગયો. વિતેલા 75 દિવસમાં કાશ્મીરમાં અંદાજે 100 લોકો શહીદ થયા, કેટલાક પોતાની આંખ ગુમાવી તો હજારો લોકો ઘાયલ પણ થયા.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદન જાહી કરીને કહ્યું કે, ભારત કાશ્મીરના લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં નથી આવતા. નિવેદન અનુસાર જુલાઈમાં કાશ્મીરી યુવા નેતા બુહરાન વાણીની હત્યા બાદ જ્યારે ત્યાંના લોકોએ અવાજ ઉઠાવ્યો તો અત્યાચાર વધી ગયો. વિતેલા 75 દિવસમાં કાશ્મીરમાં અંદાજે 100 લોકો શહીદ થયા, કેટલાક પોતાની આંખ ગુમાવી તો હજારો લોકો ઘાયલ પણ થયા.
2/4
ઇસ્લામાબાદઃ ઉરી આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલ તણાવની વચ્ચે પાકિસ્તાને કહ્યું કે, ભારત વિશ્વનું ધ્યાન કાશ્મીરથી હટાવવા અને તેને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાનની પ્રતિક્રિયા મોદીના શનિવારના કેરલના કોઝિકોડમાં આપવામાં આવેલ ભાષણ બાદ આવી છે. ભાષણમાં મોદીએ કહ્યું હતું કે, દેશ 18 જવાનોની શહીદી બેકાર નહીં જાય. રવિવારે પણ મન કી બાદમાં પણ મોદીએ કહ્યું કે ઉરીના દોષિતોને છોડવામાં નહીં આવે.
ઇસ્લામાબાદઃ ઉરી આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલ તણાવની વચ્ચે પાકિસ્તાને કહ્યું કે, ભારત વિશ્વનું ધ્યાન કાશ્મીરથી હટાવવા અને તેને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાનની પ્રતિક્રિયા મોદીના શનિવારના કેરલના કોઝિકોડમાં આપવામાં આવેલ ભાષણ બાદ આવી છે. ભાષણમાં મોદીએ કહ્યું હતું કે, દેશ 18 જવાનોની શહીદી બેકાર નહીં જાય. રવિવારે પણ મન કી બાદમાં પણ મોદીએ કહ્યું કે ઉરીના દોષિતોને છોડવામાં નહીં આવે.
3/4
આ નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, દુર્ભાગ્ય છે કે, આટલા બધા અત્યાચાર બાદ પણ ભારતીય નેતા પાકિસ્તાનને બદનામ કરવાનો અને કાશ્મીરથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમને ખેદ છે કે આ બધુ ટોપ લેવલે થઈ રહ્યું છે. નિવેદન અનુસાર દુનિયાના ઘણાં દેશ કાશ્મીરમાં થઈ રહેલ માનવાધિકારના ઉલ્લંઘન પર નજર રાખી રહ્યા છે. અમારી માગ છે કે કાશ્મીરમાં સ્વતંત્ર તપાસ ટીમ અને ફેક્ટ ફાઇન્ડિંગ મિશન મોકલવામાં આવે.
આ નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, દુર્ભાગ્ય છે કે, આટલા બધા અત્યાચાર બાદ પણ ભારતીય નેતા પાકિસ્તાનને બદનામ કરવાનો અને કાશ્મીરથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમને ખેદ છે કે આ બધુ ટોપ લેવલે થઈ રહ્યું છે. નિવેદન અનુસાર દુનિયાના ઘણાં દેશ કાશ્મીરમાં થઈ રહેલ માનવાધિકારના ઉલ્લંઘન પર નજર રાખી રહ્યા છે. અમારી માગ છે કે કાશ્મીરમાં સ્વતંત્ર તપાસ ટીમ અને ફેક્ટ ફાઇન્ડિંગ મિશન મોકલવામાં આવે.
4/4
પાકિસ્તાને ભારત પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ડિયન નેવીના સર્વિંગ ઓફિસર કુલભૂષણ યાદવની ધરપકડથી સ્પષ્ટ થાય છે કે ભારત અમારા દેશમાં આતંકવાદી ફેલાવી રહ્યું છે.
પાકિસ્તાને ભારત પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ડિયન નેવીના સર્વિંગ ઓફિસર કુલભૂષણ યાદવની ધરપકડથી સ્પષ્ટ થાય છે કે ભારત અમારા દેશમાં આતંકવાદી ફેલાવી રહ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?
US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?
US Iran War: જે શહેરમાં દફનાવવાના છે ખામેનેઈને, અમેરિકાએ ત્યાં ઉડાવ્યા બે પૂલ, ઇરાને કહ્યું- 'જનાજો રોકવા...'
US Iran War: જે શહેરમાં દફનાવવાના છે ખામેનેઈને, અમેરિકાએ ત્યાં ઉડાવ્યા બે પૂલ, ઇરાને કહ્યું- 'જનાજો રોકવા...'
US Iran War: અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, રેલવે બ્રિજ ઉડાવ્યો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો
US Iran War: અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, રેલવે બ્રિજ ઉડાવ્યો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી: 27થી 30 જુલાઈએ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી: 27થી 30 જુલાઈએ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Embed widget