શોધખોળ કરો
PM મોદીનો પ્રથમ માલદીવ પ્રવાસ, નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં થશે સામેલ
1/3

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પ્રથમ વખત આજે માલદીવના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદી માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહના આજે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી તરીકે નરેંદ્ર મોદીની આ પ્રથમ માલદીવ યાત્રા હશે.
2/3

પ્રધાનમંત્રીએ કહ્યું, અમે ભારતના લોકોની એ પ્રબળ ઈચ્છા છે કે અમે એક સ્થિર, લોકતાંત્રિક, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ માલદીવ ગણતંત્ર જોવા માંગીએ છીએ. શપથ ગ્રહણ સમારહો બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે.
Published at : 17 Nov 2018 10:20 AM (IST)
View More




















