શોધખોળ કરો

PICS: તુર્કીમાં રશિયાના રાજદૂતની ગોળી મારી કરાઈ હત્યા, લાગ્યા અલ્લાહૂ-અકબરના નારા

1/3
હથિયારધારી શખ્સે નારા લગાવ્યા હતા કે એલેપ્પોને ન ભૂલો, સીરિયાને ન ભૂલો. તેણે અલ્લાહૂ-અકબરના નારા પણ લગાવ્યા હતા. હુમલો કરનારા વ્યક્તિનું નામ મેવલુત મેર્તે એડિન્ટાસ છે. તેણે આર્ટ ગેલેરીમાં પ્રવેશવા માટે પોલીસ આઈડી કાર્ડનો ઉપયોગ કર્યો હતો. મેવલુત મેર્ત એડિન્ટાસ અંકારામાં પોલીસ ઓફિસર હતો. તુર્કી મીડિયાના અહેવાલ મુજબ આ હુમલાખોરને ઠાર મરાયો છે. આ હુમલામાં બીજા લોકો પણ ઘાયલ થયા છે.
હથિયારધારી શખ્સે નારા લગાવ્યા હતા કે એલેપ્પોને ન ભૂલો, સીરિયાને ન ભૂલો. તેણે અલ્લાહૂ-અકબરના નારા પણ લગાવ્યા હતા. હુમલો કરનારા વ્યક્તિનું નામ મેવલુત મેર્તે એડિન્ટાસ છે. તેણે આર્ટ ગેલેરીમાં પ્રવેશવા માટે પોલીસ આઈડી કાર્ડનો ઉપયોગ કર્યો હતો. મેવલુત મેર્ત એડિન્ટાસ અંકારામાં પોલીસ ઓફિસર હતો. તુર્કી મીડિયાના અહેવાલ મુજબ આ હુમલાખોરને ઠાર મરાયો છે. આ હુમલામાં બીજા લોકો પણ ઘાયલ થયા છે.
2/3
ઉલ્લેખનીય છે કે રશિયા સીરિયામાં ચાલી રહેલા યુદ્ધમાં રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકારનું સમર્થન કરી રહ્યુ છે. જેના કારણે તુર્કી અને રશિયામાં તણાવ છે. સીરિયાની સરકારનું સમર્થન કરી રહેલા રશિયા વિરૂદ્ધ ઈસ્તાંબુલમાં રશિયાના દૂતવાસ બહાર પ્રદર્શન પણ થયા હતા. તુર્કીના રાષ્ટ્રપતિ રેચૈપ તૈયપ અર્દોઆને કહ્યું છે કે આ હુમલો તુર્કી અને રશિયાના સંબંધો ખરાબ કરવાના ઈરાદાથી કરાયો છે. રાષ્ટ્રપતિ અર્દોઆને આ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો તુર્કી અને રશિયાના સંબંધો ખરાબ કરવા માગે છે. તેમના ઈરાદામાં તે સફળ નહિ થાય. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે આ હુમલો તુર્કી અને રશિયા વચ્ચેના સામાન્ય દ્વિપક્ષીય સંબંધ અને સીરિયાની શાંતિ પ્રક્રિયામાં ભંગ પાડવા માટે કરવાના આશયથી કરાયો છે.
ઉલ્લેખનીય છે કે રશિયા સીરિયામાં ચાલી રહેલા યુદ્ધમાં રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકારનું સમર્થન કરી રહ્યુ છે. જેના કારણે તુર્કી અને રશિયામાં તણાવ છે. સીરિયાની સરકારનું સમર્થન કરી રહેલા રશિયા વિરૂદ્ધ ઈસ્તાંબુલમાં રશિયાના દૂતવાસ બહાર પ્રદર્શન પણ થયા હતા. તુર્કીના રાષ્ટ્રપતિ રેચૈપ તૈયપ અર્દોઆને કહ્યું છે કે આ હુમલો તુર્કી અને રશિયાના સંબંધો ખરાબ કરવાના ઈરાદાથી કરાયો છે. રાષ્ટ્રપતિ અર્દોઆને આ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો તુર્કી અને રશિયાના સંબંધો ખરાબ કરવા માગે છે. તેમના ઈરાદામાં તે સફળ નહિ થાય. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે આ હુમલો તુર્કી અને રશિયા વચ્ચેના સામાન્ય દ્વિપક્ષીય સંબંધ અને સીરિયાની શાંતિ પ્રક્રિયામાં ભંગ પાડવા માટે કરવાના આશયથી કરાયો છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક
US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક
US-Iran War: હોર્મુઝ સહિત ઇરાનના બંદરોને અમેરિકાના લડાકૂ વિમાનોએ ઘેર્યા, F-35B અને MV-22 મારી રહ્યાં છે ચક્કર
US-Iran War: હોર્મુઝ સહિત ઇરાનના બંદરોને અમેરિકાના લડાકૂ વિમાનોએ ઘેર્યા, F-35B અને MV-22 મારી રહ્યાં છે ચક્કર
ભારતીય જહાજો પાસેથી ટૉલ નહીં વસૂલે ઈરાન, ટ્રમ્પની નાકાબંધી વચ્ચે તેહરાનનું ખુલ્લું એલાન
ભારતીય જહાજો પાસેથી ટૉલ નહીં વસૂલે ઈરાન, ટ્રમ્પની નાકાબંધી વચ્ચે તેહરાનનું ખુલ્લું એલાન
 Hormuz Strait: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર અમેરિકા
 Hormuz Strait: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર અમેરિકા

વિડિઓઝ

Rajkot Congress : સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના નવા રાઉંડનો થયો પ્રારંભ
Mehsana Politics : મહેસાણા કલેક્ટર કચેરીમાં જોરદાર ડ્રામા, કોંગ્રેસની સાથે AAPના કાર્યકરોનો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : કોણે પાડ્યો મેન્ડેટનો ખેલ?
Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, માત્ર અઢી કલાકમાં પહોંચી શકશો 
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, માત્ર અઢી કલાકમાં પહોંચી શકશો 
US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક
US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક
CSK vs KKR Pitch Report: ચેપોકની પિચ પર કોનો દબદબો, બોલર કે પછી બેટ્સમેન કોણ પડશે ભારે
CSK vs KKR Pitch Report: ચેપોકની પિચ પર કોનો દબદબો, બોલર કે પછી બેટ્સમેન કોણ પડશે ભારે
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?
Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?
કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
CBSE Class 10th Result 2026: CBSE ધોરણ-10નું પરિણામ જલદી થશે જાહેર, DigiLocker પર આ રીતે કરી શકશો ચેક
CBSE Class 10th Result 2026: CBSE ધોરણ-10નું પરિણામ જલદી થશે જાહેર, DigiLocker પર આ રીતે કરી શકશો ચેક
Embed widget