શોધખોળ કરો

સલમાનની સજા પર પાકિસ્તાને આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું- તે મુસલમાન છે તેના કારણે સજા થઇ

1/7
2/7
3/7
વર્ષ 1998માં કાળિયાર શિકાર કેસમાં જોધપુરની સીજેએમ કોર્ટે ફેસલો સંભળાયો. આ કેસમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. સલમાનને દોષી જાહેર કરી તેને પાંચ વર્ષની સજા સંભળાવી. બપોરે ત્રણ વાગે લગભગ સલમાનને જોધપુરની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો.
વર્ષ 1998માં કાળિયાર શિકાર કેસમાં જોધપુરની સીજેએમ કોર્ટે ફેસલો સંભળાયો. આ કેસમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. સલમાનને દોષી જાહેર કરી તેને પાંચ વર્ષની સજા સંભળાવી. બપોરે ત્રણ વાગે લગભગ સલમાનને જોધપુરની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો.
4/7
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના વકીલ તરફથી કાલે જોધપુર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી હાથ ધરાશે. સલમાનના લાખો ફેન્સની નજર હવે જોધપુરની કોર્ટ પર છે. સવારે 10.30 વાગે જામીન અરજી પર સુનાવણી થઇ શકે છે. સલમાન ખાનને પાંચ વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ થયો છે.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના વકીલ તરફથી કાલે જોધપુર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી હાથ ધરાશે. સલમાનના લાખો ફેન્સની નજર હવે જોધપુરની કોર્ટ પર છે. સવારે 10.30 વાગે જામીન અરજી પર સુનાવણી થઇ શકે છે. સલમાન ખાનને પાંચ વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ થયો છે.
5/7
ખ્વાઝા આસિફે કહ્યું કે, ‘’જો જાનવરોનો કોઇ ધર્મ હોત અને સલમાને જે કાળિયારને માર્યુ છે તે મુસ્લિમ હોય તો તેને ન્યાય ના મળતો.’’ તેમને વધુમાં કહ્યું કે, ‘’સલમાન એક લોકપ્રિય વ્યક્તિ છે પણ તેની આ હાર છે કે, તેને એક કાળિયારને માર્યું છે. આનાથી જાણી શકાય છે કે ભારતમાં મુસ્લિમો, દલિતો અને અલ્પસંખ્યકોના જીવની કોઇ કિંમત નથી.’’
ખ્વાઝા આસિફે કહ્યું કે, ‘’જો જાનવરોનો કોઇ ધર્મ હોત અને સલમાને જે કાળિયારને માર્યુ છે તે મુસ્લિમ હોય તો તેને ન્યાય ના મળતો.’’ તેમને વધુમાં કહ્યું કે, ‘’સલમાન એક લોકપ્રિય વ્યક્તિ છે પણ તેની આ હાર છે કે, તેને એક કાળિયારને માર્યું છે. આનાથી જાણી શકાય છે કે ભારતમાં મુસ્લિમો, દલિતો અને અલ્પસંખ્યકોના જીવની કોઇ કિંમત નથી.’’
6/7
ખ્વાઝા આસિફે સલમાન વિશે આ વાહિયાત નિવેદન એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યું છે. ખ્વાઝાએ કહ્યું કે, હિન્દુસ્તાનમાં મુસ્લિમ-દલિતોને કોઇ કિંમત નથી.
ખ્વાઝા આસિફે સલમાન વિશે આ વાહિયાત નિવેદન એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યું છે. ખ્વાઝાએ કહ્યું કે, હિન્દુસ્તાનમાં મુસ્લિમ-દલિતોને કોઇ કિંમત નથી.
7/7
ઇસ્લામાબાદઃ બૉલીવુડ અભિનેતા સલમાન ખાનને મળેલી સજા પર હવે પાકિસ્તાને પણ પોતાના વાહિયાત નિવેદન આપવાના ચાલુ કરી દીધા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાઝા આસિફે સલમાનની સજાને લઇને માઇનૉરીટીને આગળ ધરી દીધી છે, તેમને કહ્યું કે, સલમાન ખાનને મુસ્લિમ હોવાના કારણે સજા મળી છે.
ઇસ્લામાબાદઃ બૉલીવુડ અભિનેતા સલમાન ખાનને મળેલી સજા પર હવે પાકિસ્તાને પણ પોતાના વાહિયાત નિવેદન આપવાના ચાલુ કરી દીધા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાઝા આસિફે સલમાનની સજાને લઇને માઇનૉરીટીને આગળ ધરી દીધી છે, તેમને કહ્યું કે, સલમાન ખાનને મુસ્લિમ હોવાના કારણે સજા મળી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget