શોધખોળ કરો
વિજય માલ્યાને ભારત લાવવામાં આવશે, બ્રિટને આપી પ્રત્યાર્પણની મંજૂરી, જાણો વિગત
1/4

યુકે હોમ ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, વિજય માલ્યા ઔપચારિક રીતે હજુ અપીલ કરી શકે છે. તેની પાસે પ્રત્યર્પણ સામે અપીલ કરવા માટે 14 દિવસનો સમય છે. ગત વર્ષે એપ્રિલથી પ્રત્યર્પણ વોરંટ બાદ માલ્યા જામીન પર છે.
2/4

માલ્યાએ તેની સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી રાજનીતિથી પ્રેરિત હોવાનું રટણ કરી રહ્યો છે. માલ્યાએ કહ્યું હતું કે, મેં એક પણ રૂપિયાનું ઋણ લીધું નથી, ઋણ કિંગફિશર એરલાઇન્સે લીધું છે. બિઝનેસમાં ખોટ જવાના કારણે આ રૂપિયા ડૂબી ગયા છે.
Published at : 04 Feb 2019 09:44 PM (IST)
View More





















