શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

Sinchai Yojana: ડ્રિપ, સ્પ્રિંકલર અને રેન નગ સિસ્ટમ પર સરકાર આપી રહી છે અધધ 90 ટકા સબસિડી

બિહાર સરકારે પણ આવી જ સૂક્ષ્મ સિંચાઈ યોજના શરૂ કરી છે, જેના માટે બિહારના ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે 90 ટકા સબસિડી આપવામાં આવી રહી છે.

Micro Irrigation Scheme: આજે લગભગ આખું વિશ્વ પાણીની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પછી તે પીવાનું સ્વચ્છ પાણી હોય કે ખેતી માટે સિંચાઈનું પાણી. સતત ઘટી રહેલા ભૂગર્ભ જળ સ્તરને કારણે દેશના ઘણા ભાગોમાં પાણીની અછત છે. કૃષિ ક્ષેત્રે પાણીના યોગ્ય ઉપયોગ માટે સરકાર હવે બુંદ બુંદ સિંચાઈને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પણ શરૂ કરી છે, જે હેઠળ ટપક અને છંટકાવ સિંચાઈ પ્રણાલી અપનાવવા માટે અનુદાન આપવામાં આવે છે. 

બિહાર સરકારે પણ આવી જ સૂક્ષ્મ સિંચાઈ યોજના શરૂ કરી છે, જેના માટે બિહારના ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે 90 ટકા સબસિડી આપવામાં આવી રહી છે.

સૂક્ષ્મ સિંચાઈ યોજના શું છે? 

બિહાર કૃષિ વિભાગે 'Per Drop More Crop' અભિયાન હેઠળ એક સૂક્ષ્મ સિંચાઈ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતરમાં ડ્રિપ, સ્પ્રિંકલર અને રેઈન ગન સિસ્ટમ લગાવવા માટે 90 ટકા સબસિડી આપવામાં આવી રહી છે એટલે કે ખેડૂતને માત્ર 10 ટકા જ ચૂકવવાના રહેશે. આ યોજના હેઠળ ડ્રીપ, સ્પ્રિંકલર અને રેઈન ગનનાં સાધનો અને સંપૂર્ણ સિસ્ટમ લગાવવાની યોજના છે જેનાથી ખેડૂતોને ખેતીમાં 90 ટકા પૈસા અને 60 ટકા પાણીની બચત થશે.

ક્યાં અરજી કરવી?  

જો તમે પણ બિહારના ખેડૂત છો અને તમારા ખેતરમાં સૂક્ષ્મ સિંચાઈ સિસ્ટમ સ્થાપિત કરવા માંગો છો, તો તમે બિહાર બાગાયત નિર્દેશાલયના સત્તાવાર પોર્ટલ https://horticulture.bihar.gov.in પર અરજી કરી શકો છો. બિહાર કૃષિ વિભાગે એક સૂચના બહાર પાડી છે કે pmksy.gov.in લિંક પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકાય છે. વધુ માહિતી માટે તમે હેલ્પલાઇન નંબર- 18001801551 પર પણ કૉલ કરી શકો છો.

સૂક્ષ્મ સિંચાઈની આજની માંગ 

આજે દેશનો મોટો વિસ્તાર સિંચાઈ વિનાનો છે. પૂરતું પાણી નથી ખેતરો સુકાઈને ઉજ્જડ બની રહ્યા છે. ઘણા વિસ્તારોમાં પાણીના સ્ત્રોત છે, પરંતુ સિંચાઈના પૂરતા સાધનો નથી, જેના કારણે પાકને સમયસર સિંચાઈ મળતી નથી.

આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સૂક્ષ્મ સિંચાઈ એક અદ્યતન સિંચાઈ પ્રણાલી છે, જેના હેઠળ પ્લાસ્ટિકની પાઈપો દ્વારા પાણી સીધું પાકના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે.

ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે પરંપરાગત સિંચાઈની તુલનામાં સૂક્ષ્મ સિંચાઈ દ્વારા 60 ટકા પાણી બચાવી શકાય છે. જેના કારણે પાકની ઉત્પાદકતામાં પણ 40 થી 50 ટકાનો વધારો થાય છે.

Disclaimer : સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ખેડૂત ભાઈઓ, કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget