શોધખોળ કરો

Subsidy Offer: આ યોજનામાં દરેક ખેડૂતને મળશે સહાય, સિંચાઈ માટે ખેતરમાં બનાવો ખેત તલાવડી

Agriculture Scheme: 'ખેત તલાવડી યોજના'નો ઉદ્દેશ વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેતીમાં સિંચાઈને સરળ બનાવવાનો છે, જેના માટે ખેડૂતોને ખેતરમાં જ તળાવો ખોદવા માટે 50% સબસિડી આપવામાં આવે છે.

Agriculture Scheme: ચોમાસાની શરૂઆત થતાં જ ભારતમાં ખરીફ પાકની ખેતીનું કામ શરૂ થઈ ગયું છે. પાણીની અછતને કારણે, કેટલાક રાજ્યો ખેતી માટે સંપૂર્ણપણે વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે. તો કેટલાક રાજ્યોમાં પૃથ્વી પર પાણીનું સ્તર નીચે જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં 'ખેત તલાવડી યોજના' ખેડૂતો માટે વરદાનરૂપ બની રહી છે. આ યોજના ખેડૂતોની આવક વધારવા અને ખર્ચ ઘટાડવાના હેતુથી ચલાવવામાં આવી રહી છે. 'ખેત તલાવડી યોજના'નો ઉદ્દેશ વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેતીમાં સિંચાઈને સરળ બનાવવાનો છે, જેના માટે ખેડૂતોને ખેતરમાં જ તળાવો ખોદવા માટે 50% સબસિડી આપવામાં આવે છે.

ખેત તલાવડી યોજના શું છે

ધરતીમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈના સાધનો પાછળ ઘણો ખર્ચ કરવો પડે છે. આ ખર્ચના બોજને ઘટાડવા અને વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ખેતરોમાં તળાવ ખોદવા માટે 50% સબસિડી આપવામાં આવશે. આ ગ્રાન્ટ સીધી ખેડૂતોના બેંક ખાતામાં  જમા કરવામાં આવશે. 

ખેત તલાવડીના વાભ

  • આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોને જમીનમાંથી પાણી કાઢવા માટે ટ્યુબવેલ અને વીજળી પાછળ વધુ ખર્ચ નહીં કરવો પડે.
  • હવામાન વિભાગે આ વર્ષે સારા વરસાદની આગાહી કરી છે, આવી સ્થિતિમાં ખેત તાલબ યોજના દ્વારા તળાવોમાં મહત્તમ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાશે.
  • તળાવોમાં પાણી એકત્ર થયા બાદ ખરીફ પાકની સિંચાઈ માટે અલગથી પૈસા ખર્ચવા પડશે નહીં.
  • નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો સીધો લાભ મળશે, કારણ કે અગાઉ નાના ખેડૂતો સંસાધનોના અભાવે તળાવનું ખોદકામ કરાવી શકતા ન હતા.
  • હવે 'ખેત તલાવડી યોજના'નો લાભ લઈને આ ખેડૂતો તળાવમાં સિંચાઈની વ્યવસ્થા અને મત્સ્ય ઉછેર બંને કામ કરી શકશે.
  • નિષ્ણાતોના મતે, ખેતરની નજીક પાણીનો સ્ત્રોત બનાવવાથી જમીનમાં ભેજ અને ભૂગર્ભ જળ સ્તરને જાળવી રાખવામાં ઘણી મદદ મળે છે.

આ જરૂરી દસ્તાવેજો છે

  • અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ
  • ખેડૂતનું રહેઠાણ પ્રમાણપત્ર
  • ખેડૂતનું જાતિ પ્રમાણપત્ર
  • મતદાર ઓળખ કાર્ડ
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • જમીનની જમાબંધી
  • બેંક ખાતાની વિગતો

ખેત તલાવડીનો આકાર

ખેત તલાવડી સામાન્ય રીતે ત્રણ પ્રકારના આકારની બનાવવામાં આવે છે. ચોરસ, લંબચોરસ અને  ઊંધા શંકુઆહાર. સામાન્ય રીતે ચોરસ અને લંબચોરસ વધારે અનુકુળ રહે છે. આર્થિક રીતે જોઈએ તો ચોરસ આકારની તલાવડી લંબચોરસ કરતાં વધારે અનુકુળ રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget