શોધખોળ કરો

Subsidy Offer: આ યોજનામાં દરેક ખેડૂતને મળશે સહાય, સિંચાઈ માટે ખેતરમાં બનાવો ખેત તલાવડી

Agriculture Scheme: 'ખેત તલાવડી યોજના'નો ઉદ્દેશ વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેતીમાં સિંચાઈને સરળ બનાવવાનો છે, જેના માટે ખેડૂતોને ખેતરમાં જ તળાવો ખોદવા માટે 50% સબસિડી આપવામાં આવે છે.

Agriculture Scheme: ચોમાસાની શરૂઆત થતાં જ ભારતમાં ખરીફ પાકની ખેતીનું કામ શરૂ થઈ ગયું છે. પાણીની અછતને કારણે, કેટલાક રાજ્યો ખેતી માટે સંપૂર્ણપણે વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે. તો કેટલાક રાજ્યોમાં પૃથ્વી પર પાણીનું સ્તર નીચે જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં 'ખેત તલાવડી યોજના' ખેડૂતો માટે વરદાનરૂપ બની રહી છે. આ યોજના ખેડૂતોની આવક વધારવા અને ખર્ચ ઘટાડવાના હેતુથી ચલાવવામાં આવી રહી છે. 'ખેત તલાવડી યોજના'નો ઉદ્દેશ વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેતીમાં સિંચાઈને સરળ બનાવવાનો છે, જેના માટે ખેડૂતોને ખેતરમાં જ તળાવો ખોદવા માટે 50% સબસિડી આપવામાં આવે છે.

ખેત તલાવડી યોજના શું છે

ધરતીમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈના સાધનો પાછળ ઘણો ખર્ચ કરવો પડે છે. આ ખર્ચના બોજને ઘટાડવા અને વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ખેતરોમાં તળાવ ખોદવા માટે 50% સબસિડી આપવામાં આવશે. આ ગ્રાન્ટ સીધી ખેડૂતોના બેંક ખાતામાં  જમા કરવામાં આવશે. 

ખેત તલાવડીના વાભ

  • આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોને જમીનમાંથી પાણી કાઢવા માટે ટ્યુબવેલ અને વીજળી પાછળ વધુ ખર્ચ નહીં કરવો પડે.
  • હવામાન વિભાગે આ વર્ષે સારા વરસાદની આગાહી કરી છે, આવી સ્થિતિમાં ખેત તાલબ યોજના દ્વારા તળાવોમાં મહત્તમ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાશે.
  • તળાવોમાં પાણી એકત્ર થયા બાદ ખરીફ પાકની સિંચાઈ માટે અલગથી પૈસા ખર્ચવા પડશે નહીં.
  • નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો સીધો લાભ મળશે, કારણ કે અગાઉ નાના ખેડૂતો સંસાધનોના અભાવે તળાવનું ખોદકામ કરાવી શકતા ન હતા.
  • હવે 'ખેત તલાવડી યોજના'નો લાભ લઈને આ ખેડૂતો તળાવમાં સિંચાઈની વ્યવસ્થા અને મત્સ્ય ઉછેર બંને કામ કરી શકશે.
  • નિષ્ણાતોના મતે, ખેતરની નજીક પાણીનો સ્ત્રોત બનાવવાથી જમીનમાં ભેજ અને ભૂગર્ભ જળ સ્તરને જાળવી રાખવામાં ઘણી મદદ મળે છે.

આ જરૂરી દસ્તાવેજો છે

  • અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ
  • ખેડૂતનું રહેઠાણ પ્રમાણપત્ર
  • ખેડૂતનું જાતિ પ્રમાણપત્ર
  • મતદાર ઓળખ કાર્ડ
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • જમીનની જમાબંધી
  • બેંક ખાતાની વિગતો

ખેત તલાવડીનો આકાર

ખેત તલાવડી સામાન્ય રીતે ત્રણ પ્રકારના આકારની બનાવવામાં આવે છે. ચોરસ, લંબચોરસ અને  ઊંધા શંકુઆહાર. સામાન્ય રીતે ચોરસ અને લંબચોરસ વધારે અનુકુળ રહે છે. આર્થિક રીતે જોઈએ તો ચોરસ આકારની તલાવડી લંબચોરસ કરતાં વધારે અનુકુળ રહે છે.

ટોપ સ્ટોરી

Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
Aadhaar Mobile Number Update: એપ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેવી રીતો બદલશો? સરળ છે પ્રક્રિયા
Aadhaar Mobile Number Update: એપ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેવી રીતો બદલશો? સરળ છે પ્રક્રિયા
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
Aadhaar Mobile Number Update: એપ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેવી રીતો બદલશો? સરળ છે પ્રક્રિયા
Aadhaar Mobile Number Update: એપ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેવી રીતો બદલશો? સરળ છે પ્રક્રિયા
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
Embed widget