શોધખોળ કરો

PM Kisan Scheme: જરૂરી ખબર, આ લોકોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો લાભ, જલદીથી ચેક કરો ક્યાંક તમારું નામ તો નથી ને....

PM Kisan Scheme: જે લોકો આવકવેરો ભરે છે તેઓને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળતો નથી. આ સિવાય ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, એન્જિનિયર, આર્કિટેક જેવા પ્રોફેશનલ્સને પણ આ યોજનાનો લાભ મળતો નથી.

PM Kisan Scheme: જો તમે પણ PM કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. ઘણા અયોગ્ય લોકો આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે, તો જાણી લો કે કયા લોકોને આ સરકારી યોજનાનો લાભ નહીં મળે.

આ લોકોને લાભ નહીં મળે

જે લોકો આવકવેરો ભરે છે તેઓને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળતો નથી. આ સિવાય ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, એન્જિનિયર, આર્કિટેક જેવા પ્રોફેશનલ્સને પણ આ યોજનાનો લાભ મળતો નથી. આ ઉપરાંત સંસ્થાકીય રીતે જમીન માલિકોને પણ આ યોજનાનો લાભ નહીં મળે. તેમજ જે લોકોને રાહત આપવામાં આવી છે તેઓ પણ આ યોજનાના દાયરાની બહાર રહેશે.

11.3 કરોડ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 11.3 કરોડ ખેડૂતોના ખાતામાં 1.82 લાખ કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કોરોના મહામારી દરમિયાન ખેડૂતોના ખાતામાં 1.30 લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.

લાભ કોને મળે છે?

આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત 2 હેક્ટર ખેતીલાયક જમીન હોવી પણ જરૂરી છે, જે ખેડૂતો પાસે ખેતીલાયક જમીન નથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.

6000 રૂપિયા મેળવો

આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. સરકાર આ પૈસા ત્રણ હપ્તાના રૂપમાં આપે છે. એટલે કે, તમને 4 મહિનાના તફાવત પર 2000 રૂપિયાની રકમ મળે છે. આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે.

10મો હપ્તો 1 જાન્યુઆરીએ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 10મા હપ્તાના નાણાં 1 જાન્યુઆરી, 2022ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ

i-Khedut: ગુજરાતી ભાષામાં i-Khedut Mobile App થઈ લોન્ચ, જાણો શું છે ખાસિયત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Embed widget