શોધખોળ કરો

PM Kusum Yojana: ખેડૂતોને સબસિડી પર મળશે આ કૃષિ સાધનો, કમાણી પણ થશે બમણી

PM Kusum Yojana Benefits: ખેતીને સરળ બનાવવા માટે સરકાર દ્ધારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે

PM Kusum Yojana Benefits: ખેતીને સરળ બનાવવા માટે સરકાર દ્ધારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંની એક યોજના પીએમ કુસુમ યોજના છે. આ યોજના હેઠળ સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને નાણાકીય સહાય અને ટેકનોલોજીની સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતો પાણીનો સંગ્રહ કરી શકે છે અને સોલાર પંપ અને સૌર ઉર્જા સિસ્ટમનો ઉપયોગ કરીને તેમના પાકને સિંચાઈ આપી શકે છે. યોજના દ્વારા ખેડૂતોને સબસિડી પર સોલાર પંપ આપવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને 60 ટકા સબસિડી પર સોલર પંપ મળે છે. ખેડૂતોની સાથે આ પંપ પંચાયતો અને સહકારી મંડળીઓને પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સિવાય સરકાર તેમના ખેતરની આસપાસ સોલાર પંપ પ્લાન્ટ લગાવવા માટે ખર્ચના 30 ટકા સુધીની લોન આપે છે. તેથી ખેડૂતોએ આ પ્રોજેક્ટનો માત્ર 10 ટકા જ ખર્ચ કરવો પડશે. આ યોજના દ્વારા ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો ઉકેલ લાવી શકાશે. જ્યારે હાલમાં ખેડૂતોએ ઇલેક્ટ્રિક અથવા ડીઝલ પંપનો ઉપયોગ કરીને સિંચાઈ પર વધુ પૈસા ખર્ચવા પડે છે.

આ વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરો

ખેડૂતો સોલાર પ્લાન્ટ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે. વિભાગ 3 રૂપિયા 7 પૈસાના ટેરિફ પર વીજળી ખરીદશે. આ રીતે ખેડૂતો ઘરે બેઠા વર્ષે ચારથી પાંચ લાખ રૂપિયા કમાઈ શકે છે. ખેડૂતો pmkusum.mnre.gov.in પર જઈને સબસિડી પર આ સોલાર પંપ માટે અરજી કરી શકે છે. ખેડૂતો તેમના રાજ્યોના વીજળી વિભાગ પાસેથી યોજના વિશે વધુ માહિતી મેળવી શકે છે. ખેડૂત ભાઈઓ PM કુસુમ યોજનાની વેબસાઈટ પર જઈને વધુ માહિતી મેળવી શકે છે. 

પીએમ કુસુમ યોજના હેઠળના લાભો

-સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે નાણાકીય સહાય મેળવો

-ઓછા ખર્ચે સારી સિંચાઈ

-વીજ પુરવઠો

-પ્રદૂષણ નિયંત્રણ

-આર્થિક સ્વતંત્રતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જુલાઈમાં વાવો આ શાકભાજી, માત્ર 90 દિવસમાં જ ખેડૂતોની તિજોરી ભરાઈ જશે
જુલાઈમાં વાવો આ શાકભાજી, માત્ર 90 દિવસમાં જ ખેડૂતોની તિજોરી ભરાઈ જશે
PM kisan Yojana: તમારા PM કિસાનના ₹2000 અટકી શકે! 24મા હપ્તા પહેલા તાત્કાલિક કરો આ કામ
PM kisan Yojana: તમારા PM કિસાનના ₹2000 અટકી શકે! 24મા હપ્તા પહેલા તાત્કાલિક કરો આ કામ
Pomegranate Farming Tips: પોતાના ફાર્મ હાઉસમાં શરૂ કરો દાડમની ખેતી, લાખોમાં થશે કમાણી
Pomegranate Farming Tips: પોતાના ફાર્મ હાઉસમાં શરૂ કરો દાડમની ખેતી, લાખોમાં થશે કમાણી
Gujarat: ડિજિટલ ઇન્ડિયાને વેગ, હવે ખેડૂતોની પરવાનગી વિના તેમની કોઈપણ ખાનગી માહિતીનો નહીં થાય ઉપયોગ
Gujarat: ડિજિટલ ઇન્ડિયાને વેગ, હવે ખેડૂતોની પરવાનગી વિના તેમની કોઈપણ ખાનગી માહિતીનો નહીં થાય ઉપયોગ

વિડિઓઝ

Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Embed widget