શોધખોળ કરો
2014 પહેલા ભ્રષ્ટાચારી જેલમાં જતા, હવે ભાજપમાં જાય છે: હાર્દિક પટેલે બીજું શું કહ્યું, જાણો વિગતે
1/6

ભાજપના કાર્યકરો પ્રચાર માટે આવે ત્યારે તેમનો જય સરદાર જય પાટીદાર કહીને વિરોધ કરવા માટે પણ સંદેશા વહેતા કરવામાં થયા છે. ખાસ કરીને સુરતમાં આવેલા અનેક પાટીદારોની સોસાયટીમાં ભાજપના કાર્યકરોએ મત કે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લાગવામાં આવ્યા છે.
2/6

પાસના અગ્રણીઓના સોશિયલ મીડિયામાં ભાજપનો વિરોધ કરવાના સંદેશા વહેતા થતાં અમદાવાદ, સુરત અને સેંકડો ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ વોટ માટે પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવવાના પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. પાસના અગ્રણીઓ અન કાર્યકરો દ્વારા ભાજપના લોકસંપર્ક સામે પ્રવેશબંધી જાહેર કરતા બોર્ડ ગુજરાતમાં અનેક સ્થળે લગાવી દેવામાં આવ્યા છે.
Published at : 10 Nov 2017 01:15 PM (IST)
View More























