શોધખોળ કરો
કોંગ્રેસ તમામ 43 ધારાસભ્યોને નહી કરે રીપીટ, જાણો ક્યા 5 ધારાસભ્યોની કપાશે ટીકિટ ?
1/8

સૌરાષ્ટ્રમાં માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજાએ પણ પોતાના બદલે પોતાના પુત્રને ટીકિટ આપવાની માગણી કરી હોવાના અહેવાલ છે. તેના કારણે તેમને રીપીટ નહીં કરાય ને તેમના પરિવારજનને ટિકીટ અપાશે. અલબત્ત આ અહેવાલોને કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીત સમર્થન નથી અપાયું.
2/8

ધરમપુરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલને પણ કોંગ્રેસ રીપીટ નહીં કરે તેવું મનાય છે. ઈશ્વરભાઈ સામે સ્થાનિક કક્ષાએ ભારે વિરોધ થયો હોવાની ચર્ચા છે. તેના કારણે તેમને કાપવામાં આવશે.
Published at : 04 Oct 2017 10:28 AM (IST)
View More






















