શોધખોળ કરો

અમદાવાદઃ પત્નીને અન્ય સાથે સેક્સસંબંધની શંકાથી યુવકે ઘાતકીપણાની હદ વટાવી કરી હત્યા, જાણો

1/5
બાપુનગરમાં નબલખા બંગલા પાછળ આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બીજા માળે નપારામ તેજારામ ભટનાગર પત્ની અને ત્રણ બાળકો સાથે ભાડે રહેતો હતો. કલરકામ કરીને પરિવારનું ગુજરાત ચલાવતા નપારામે પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પહેલાં તો હત્યા કરી નાંખી હતી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આમ, પતિ-પત્ની બંનેના મોત થતાં ત્રણ બાળકો પુત્રી શિવાની (ઉ.વ.15) પુત્ર કિશન (ઉ.વ.8) અને પુત્રી ખુશી (ઉ.વ. 6 ) નિરાધાર બની ગયા છે. બાપુનગર પોલીસે મૃતક પતિ-પત્નીની લાશને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી ખૂન અને આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. આગળ વાંચો કેવી રીતે થયા હતા નપારામ અને સોનલના લગ્ન?
બાપુનગરમાં નબલખા બંગલા પાછળ આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બીજા માળે નપારામ તેજારામ ભટનાગર પત્ની અને ત્રણ બાળકો સાથે ભાડે રહેતો હતો. કલરકામ કરીને પરિવારનું ગુજરાત ચલાવતા નપારામે પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પહેલાં તો હત્યા કરી નાંખી હતી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આમ, પતિ-પત્ની બંનેના મોત થતાં ત્રણ બાળકો પુત્રી શિવાની (ઉ.વ.15) પુત્ર કિશન (ઉ.વ.8) અને પુત્રી ખુશી (ઉ.વ. 6 ) નિરાધાર બની ગયા છે. બાપુનગર પોલીસે મૃતક પતિ-પત્નીની લાશને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી ખૂન અને આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. આગળ વાંચો કેવી રીતે થયા હતા નપારામ અને સોનલના લગ્ન?
2/5
અમદાવાદઃ ત્રણ બાળકોની માતા સાથે પહેલા લિવ-ઇન રિલેશન અને પછી લવ મેરેજ કરનાર યુવકે ખાલી ચાર મહિનાના લગ્નજીવનમાં જ પત્નીની અત્યંત ક્રુરતા પૂર્વક હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં કમકમાટી મચી ગઈ છે. અમદાવાદના બાપુનગરમાં રહેતા 38 વર્ષિય નપારામે 33 વર્ષીય પત્ની સોનલના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકાને આધારે પત્નીની ઘાતકી હત્યા કરી નાંખી હતી. સોનલના હાથ બાંધી પહેલા માથા પર લોખંડની તવી મારી હતી. આમ છતાં જીવ ન ધરાતાં તેના હાથ પર બ્લેડના ઘા માર્યા હતા અને પછી ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. આગળ વાંચો આ પછી શું થયું?
અમદાવાદઃ ત્રણ બાળકોની માતા સાથે પહેલા લિવ-ઇન રિલેશન અને પછી લવ મેરેજ કરનાર યુવકે ખાલી ચાર મહિનાના લગ્નજીવનમાં જ પત્નીની અત્યંત ક્રુરતા પૂર્વક હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં કમકમાટી મચી ગઈ છે. અમદાવાદના બાપુનગરમાં રહેતા 38 વર્ષિય નપારામે 33 વર્ષીય પત્ની સોનલના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકાને આધારે પત્નીની ઘાતકી હત્યા કરી નાંખી હતી. સોનલના હાથ બાંધી પહેલા માથા પર લોખંડની તવી મારી હતી. આમ છતાં જીવ ન ધરાતાં તેના હાથ પર બ્લેડના ઘા માર્યા હતા અને પછી ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. આગળ વાંચો આ પછી શું થયું?
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget