શોધખોળ કરો

અમદાવાદ: વિસ્મય શાહ સહિત કયા-કયા ધનીકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા, જાણો વિગત

1/5
પોલીસે આ તમામની ધરપકડ કરીને સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતાં. આ તમામને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.
પોલીસે આ તમામની ધરપકડ કરીને સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતાં. આ તમામને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.
2/5
વિસ્મય શાહની સાથે તેની પત્ની પૂજા શાહ, ભાઈ ચિન્મય શાહ, વીએસ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા નીમા શાહ, હર્ષ મજુમદાર અને જાણીતા બિલ્ડરનો પુત્ર મંથન ગણાત્રા પણ આ મહેફિલમાં સામેલ હતો.
વિસ્મય શાહની સાથે તેની પત્ની પૂજા શાહ, ભાઈ ચિન્મય શાહ, વીએસ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા નીમા શાહ, હર્ષ મજુમદાર અને જાણીતા બિલ્ડરનો પુત્ર મંથન ગણાત્રા પણ આ મહેફિલમાં સામેલ હતો.
3/5
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વિસ્મય શાહના ગઈ 13મી ડિસેમ્બરના રોજ લગ્ન થયા હતા અને મંગળવારે ફાર્મહાઉસમાં લગ્નની પાર્ટી ચાલી રહી હતી. દારૂની મહેફિલ સાથે હુક્કાની પણ મહેફિલ ચાલી રહી હતી. વિસ્મય શાહના સંબંધી આશિષ શાહનું આ ફાર્મ હાઉસ હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વિસ્મય શાહના ગઈ 13મી ડિસેમ્બરના રોજ લગ્ન થયા હતા અને મંગળવારે ફાર્મહાઉસમાં લગ્નની પાર્ટી ચાલી રહી હતી. દારૂની મહેફિલ સાથે હુક્કાની પણ મહેફિલ ચાલી રહી હતી. વિસ્મય શાહના સંબંધી આશિષ શાહનું આ ફાર્મ હાઉસ હોવાનું જાણવા મળ્યું છે.
4/5
આ મામલે મળતી માહિતી પ્રમાણે મંગળવારે ગાંધીનગર એલસીબી દ્વારા અડાલજમાં આવેલી બાલાજી કુટિરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દારૂની મહેફિલ માણતાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે મંગળવારે ગાંધીનગર એલસીબી દ્વારા અડાલજમાં આવેલી બાલાજી કુટિરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દારૂની મહેફિલ માણતાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
5/5
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં થયેલા ચર્ચાસ્પદ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ મંગળવારે મોડી રાતે દારૂની મહેફિલ માણતો ઝડપાયો હતો. તેના સહિત 6 લોકો દારૂની મહેફિલમાં ઝડપાયા હતાં.
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં થયેલા ચર્ચાસ્પદ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ મંગળવારે મોડી રાતે દારૂની મહેફિલ માણતો ઝડપાયો હતો. તેના સહિત 6 લોકો દારૂની મહેફિલમાં ઝડપાયા હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar : સુરેન્દ્રનગરમાં લારીધારકોને જગ્યા ફળવાશે, આગામી દિવસોમાં ડ્રોની તારીખ કરાશે જાહેરAmbalal Patel Prediction : ફેબ્રુઆરીની મહિનાની શરુઆતમાં માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની આગાહીGovind Dholakia : લેબગ્રોનના કારણે હીરા ઉદ્યોગમાં મંદી! ગોવિંદ ધોળકીયાના નિવેદનથી વિવાદના એંધાણAmbalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Mahakumbh 2025:  મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Credit Cards: પાંચ વર્ષોમાં ડબલ થઇ ગઇ દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા, ડેબિટ કાર્ડની સંખ્યા રહી સ્થિર
Credit Cards: પાંચ વર્ષોમાં ડબલ થઇ ગઇ દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા, ડેબિટ કાર્ડની સંખ્યા રહી સ્થિર
Embed widget