શોધખોળ કરો

રેશમા પટેલે ભાજપ સરકાર સામે પાટીદારોના ક્યા મુદ્દે બાંયો ચડાવી ? રૂપાણીને શું કહ્યું ?

1/4
એક વર્ષમાં તમામ શહીદના પરિવારજનોને નોકરી મળવાની પ્રક્રિયા સમાપ્ત થઈ જવી જોઈતી હતી. આ પ્રક્રિયા જલ્દીથી પૂરી કરવામાં આવે અને શહીદ પરિવારજનોને નોકરી મળે તેવી ફરી વાર હું સરકારને દરખાસ્ત કરું છું.
એક વર્ષમાં તમામ શહીદના પરિવારજનોને નોકરી મળવાની પ્રક્રિયા સમાપ્ત થઈ જવી જોઈતી હતી. આ પ્રક્રિયા જલ્દીથી પૂરી કરવામાં આવે અને શહીદ પરિવારજનોને નોકરી મળે તેવી ફરી વાર હું સરકારને દરખાસ્ત કરું છું.
2/4
મને જ્યારે પણ મોકો મળ્યો ત્યારે મેં રજૂઆત કરી છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે માત્ર એક જ ઘાયલ પરિવારજનના નોકરી મળી છે. શહીદના પરિવારજનને નોકરી મળી નથી, શહીદના પરિવારજનોને નોકરી આપવા માટે એક વર્ષ ઘણો સમય કહેવાય.
મને જ્યારે પણ મોકો મળ્યો ત્યારે મેં રજૂઆત કરી છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે માત્ર એક જ ઘાયલ પરિવારજનના નોકરી મળી છે. શહીદના પરિવારજનને નોકરી મળી નથી, શહીદના પરિવારજનોને નોકરી આપવા માટે એક વર્ષ ઘણો સમય કહેવાય.
3/4
રેશમા પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 21 ઓક્ટોબર 2017ના દિવસે ભાજપમાં જોડાયા હતા. આજે એક વર્ષ થઈ ગયું તેથી અમે સરકારને યાદ અપાવવા માંગીએ છીએ કે સમાજની કેટલીક માંગો પૂર્ણ કરવાની શરતો પર જ અમે બીજેપીમાં જોડાયા હતા. તેમાંથી એક મહત્વની માંગ શહીદોના પરિવારને નોકરીની પણ હતી. આ માંગ હજુ સુધી પૂરી થઈ નથી. આ અંગે હું મારી ફરજ સમજીને સરકાર સામે મારો પક્ષ રાખું છું અને માંગને સમાજહિતમાં પૂરી કરવાની અરજી કરી છું.
રેશમા પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 21 ઓક્ટોબર 2017ના દિવસે ભાજપમાં જોડાયા હતા. આજે એક વર્ષ થઈ ગયું તેથી અમે સરકારને યાદ અપાવવા માંગીએ છીએ કે સમાજની કેટલીક માંગો પૂર્ણ કરવાની શરતો પર જ અમે બીજેપીમાં જોડાયા હતા. તેમાંથી એક મહત્વની માંગ શહીદોના પરિવારને નોકરીની પણ હતી. આ માંગ હજુ સુધી પૂરી થઈ નથી. આ અંગે હું મારી ફરજ સમજીને સરકાર સામે મારો પક્ષ રાખું છું અને માંગને સમાજહિતમાં પૂરી કરવાની અરજી કરી છું.
4/4
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસમાં એક સમયે હાર્દિક પટેલની નજીક મનાતા રેશમા પટેલ 21 ઓક્ટોબર,2017ના રોજ ભાજપમાં જોડાઈ ગયા હતા. જે બાદ તેઓ ભાજપના અનેક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા, પરંતુ ભાજપમાં સામેલ થયાના એક વર્ષ બાદ તેમના સુર બદલાઈ ગયા હોવાનું લાગી રહ્યું છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા થકી સરકારને રજૂઆત કરી છે. જેમાં શહીદો (અનામત આંદોલન વખતે માર્યા ગયેલા પાટીદારો)ના પરિવારજનોને નોકરી આપવાની માંગ કરી છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસમાં એક સમયે હાર્દિક પટેલની નજીક મનાતા રેશમા પટેલ 21 ઓક્ટોબર,2017ના રોજ ભાજપમાં જોડાઈ ગયા હતા. જે બાદ તેઓ ભાજપના અનેક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા, પરંતુ ભાજપમાં સામેલ થયાના એક વર્ષ બાદ તેમના સુર બદલાઈ ગયા હોવાનું લાગી રહ્યું છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા થકી સરકારને રજૂઆત કરી છે. જેમાં શહીદો (અનામત આંદોલન વખતે માર્યા ગયેલા પાટીદારો)ના પરિવારજનોને નોકરી આપવાની માંગ કરી છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget