શોધખોળ કરો
અમિત શાહને લખેલા પત્રમાં ચિરાગ પટેલે ‘ભાજપને આ મુદ્દે ગૌરવ છે’ તેમ કહી કર્યા સવાલો
1/8
અમદાવાદઃ પાટીદાર આંદોલનકારી અને રાજદ્રોહના કેસમાં જેલમાં જઇ આવેલા ચિરાગ પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ભાજપને કઇ બાબતનું ગૌરવ છે તેવા 18 મુદ્દાઓ સાથેનો એક સ્મૃતિ પત્ર લખીને ગુજરાતમાં ભાજપ સરકાર અનેક મુદ્દે નિષ્ફળ છે અને પક્ષ સામે પણ સવાલો ઉઠેલા છે તેનો જવાબ મળતો નથી ત્યારે ભાજપને એવું કયું ગૌરવ છે કે જેને લઇને ગુજરાતમાં ગૌરવ યાત્રા શરૂ કરાઇ છે તેવો સવાલ કર્યો છે.
2/8

Published at : 04 Oct 2017 09:59 AM (IST)
View More























