શોધખોળ કરો
શંકરસિંહ બાપુની ભાજપમાં ‘ઘરવાપસી’નો તખ્તો તૈયાર ? બાપુએ શું કર્યું કે આ અટકળો બની તેજ ?
1/6

જો કે પત્રકારોએ સવાલ દોહરાવતાં બાપુએ એવો જવાબ આપ્યો હતો કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ બહુ લડી લીધી. હવે ચૂંટણીઓ ક્યાંથી લડવાની ને એવું બધું ના હોય પણ લોકોની સમસ્યાઓનો કઈ રીતે ઉકેલ લાવવાનો હોય તેની વાત હોય. બાપુનો આ જવાબ એ ચૂંટણી નહીં લડે તેના સંકેતરૂપ મનાય છે.
2/6

બાપુએ અરવલ્લી જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ચૂંટણી લડવા અંગેના સવાલનો જે જવાબ આપ્યો તેના કારણે એવી અટકળો તેજ બની છે કે બવે બાપુ ચૂંટણી નહીં લડે. બાપુને પત્રકારોએ સવાલ કર્યો હતો કે, બાપુ આ વખતે તમે ક્યાંથી ચૂંટણી લડશો ? બાપુએ પહેલાં તો તેના જવાબમાં હળવાશથી એવું કહ્યું હતું કે, તમે કહો ત્યાંથી લડીશ.
Published at : 14 May 2017 02:16 PM (IST)
View More






















