શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિનેશ બાંભણિયાએ મિત્ર હાર્દિક પટેલના શું ખોલ્યા ‘રાઝ’, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/27164412/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![આ સિવાય 19 સપ્ટેમ્બરે કિડનીની સારવારના બહાને હાર્દિક દિલ્હી ગયો હતો અને દિલ્હીમાં ભરપૂર ડાંસ કર્યો હતો તેનો વીડિયો હાલ મારી પાસે છે. તો દિલ્હીમાં પ્રશાંત કિશોર સાથે હાર્દિકની બેઠક થઈ હતી તેવું દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/27164457/6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય 19 સપ્ટેમ્બરે કિડનીની સારવારના બહાને હાર્દિક દિલ્હી ગયો હતો અને દિલ્હીમાં ભરપૂર ડાંસ કર્યો હતો તેનો વીડિયો હાલ મારી પાસે છે. તો દિલ્હીમાં પ્રશાંત કિશોર સાથે હાર્દિકની બેઠક થઈ હતી તેવું દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું.
2/6
![આ સિવાય દિનેશે આરોપ લગાવ્યા છે કે, ગુજરાતમાં માલવણ ખાતે પાટીદાર માહપંચાયતની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હાર્દિકે કોઈને પણ જાણ કર્યા વગર મહાપંચાયત બોલાવી હતી અને તેમાં જીતુ વાઘાણીને બોલાવ્યા હતા. હાર્દિકનું ઉપવાસ આંદોલન રાજકીય ષડયંત્રના ઈશારે કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે જેડીયુ સાથે દિલ્હી અને બેંગલોરમાં જિંદાલ હોસ્પિટલમાં મીટિંગ કર્યા બાદ ઉપવાસ આંદોલન કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/27164448/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય દિનેશે આરોપ લગાવ્યા છે કે, ગુજરાતમાં માલવણ ખાતે પાટીદાર માહપંચાયતની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હાર્દિકે કોઈને પણ જાણ કર્યા વગર મહાપંચાયત બોલાવી હતી અને તેમાં જીતુ વાઘાણીને બોલાવ્યા હતા. હાર્દિકનું ઉપવાસ આંદોલન રાજકીય ષડયંત્રના ઈશારે કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે જેડીયુ સાથે દિલ્હી અને બેંગલોરમાં જિંદાલ હોસ્પિટલમાં મીટિંગ કર્યા બાદ ઉપવાસ આંદોલન કર્યું હતું.
3/6
![દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બર, 2018ના રોજ બેંગલુરુ ખાતે 7.25થી 9.15 વચ્ચે JDUના પ્રશાંત કિશોર સાથે મિટિંગ ચાલી હતી. હોટેલ ઈરોસ-નહેરુ પેલેસમાં મિટિંગ થઈ હતી, જેમાં ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીને ફાયદો થાય તે માટે સેટિંગ થયું હતું. દિલ્હીથી આવ્યા બાદ હાર્દિક સાથે એવી પણ વાત થાય કે, અનામત અંગે વાત કરવી નહીં સાથે અલ્પેશ કથિરીયાને છોડાવવા માટે હાર્દિકે કોઈ પણ પ્રયાસ કર્યા નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/27164442/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બર, 2018ના રોજ બેંગલુરુ ખાતે 7.25થી 9.15 વચ્ચે JDUના પ્રશાંત કિશોર સાથે મિટિંગ ચાલી હતી. હોટેલ ઈરોસ-નહેરુ પેલેસમાં મિટિંગ થઈ હતી, જેમાં ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીને ફાયદો થાય તે માટે સેટિંગ થયું હતું. દિલ્હીથી આવ્યા બાદ હાર્દિક સાથે એવી પણ વાત થાય કે, અનામત અંગે વાત કરવી નહીં સાથે અલ્પેશ કથિરીયાને છોડાવવા માટે હાર્દિકે કોઈ પણ પ્રયાસ કર્યા નથી.
4/6
![દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આંદોલનની શરૂઆતમાં અમે પાંચ મિત્રોએ સાથે મળી લડત શરૂ કરી હતી. હાર્દિકને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેણે સમાજ સાથે દગો કર્યો છે. તેણે ગુજરાતમાં કોંગ્રેસ કે ભાજપ સિવાય અન્ય પાર્ટીને ફાયદો કરાવવા માટે આંદોલન ચલાવી રહ્યો છે. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન માત્ર નાટક હતું. હાર્દિક પાછળ નીતિશ કુમારની JDU સરકાર બેફામ પૈસા વાપરી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/27164432/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આંદોલનની શરૂઆતમાં અમે પાંચ મિત્રોએ સાથે મળી લડત શરૂ કરી હતી. હાર્દિકને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેણે સમાજ સાથે દગો કર્યો છે. તેણે ગુજરાતમાં કોંગ્રેસ કે ભાજપ સિવાય અન્ય પાર્ટીને ફાયદો કરાવવા માટે આંદોલન ચલાવી રહ્યો છે. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન માત્ર નાટક હતું. હાર્દિક પાછળ નીતિશ કુમારની JDU સરકાર બેફામ પૈસા વાપરી રહી છે.
5/6
![દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન દરમિયાન જ બેંગલોર ખાતે જવાનું બૂકિંગ કરી લીધું હતું. આ બુકિંગથી સ્પષ્ટ થાય છે કે, ઉપવાસ આંદોલન રાજકીય પ્રેરિત હતું. હાર્દિક પટેલે બેંગલોરમાં 50 હજાર રૂપિયાના ખર્ચે મસાજ કરાવ્યાં હતાં અને જિંદાલ હોસ્પિટલમાં ખર્ચ રૂપે 3.60 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/27164422/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન દરમિયાન જ બેંગલોર ખાતે જવાનું બૂકિંગ કરી લીધું હતું. આ બુકિંગથી સ્પષ્ટ થાય છે કે, ઉપવાસ આંદોલન રાજકીય પ્રેરિત હતું. હાર્દિક પટેલે બેંગલોરમાં 50 હજાર રૂપિયાના ખર્ચે મસાજ કરાવ્યાં હતાં અને જિંદાલ હોસ્પિટલમાં ખર્ચ રૂપે 3.60 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
6/6
![ગુજરાતમાં છેલ્લા કેટલાંય સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે અને અનામત આંદોલનના નામે હાર્દિક પટેલ રાજકારણ રમી રહ્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જોકે આજે હાર્દિક પટેલના ખાસ મિત્ર એવા દિનેશ બાંભણિયાએ મોટો ખુલાસો કર્યો હતો. દિનેશ બાંભણિયાએ અચાનક આજે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં હાર્દિક પટેલ પર કેટલાંક ગંભીર આરોપો લગાવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/27164412/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતમાં છેલ્લા કેટલાંય સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે અને અનામત આંદોલનના નામે હાર્દિક પટેલ રાજકારણ રમી રહ્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જોકે આજે હાર્દિક પટેલના ખાસ મિત્ર એવા દિનેશ બાંભણિયાએ મોટો ખુલાસો કર્યો હતો. દિનેશ બાંભણિયાએ અચાનક આજે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં હાર્દિક પટેલ પર કેટલાંક ગંભીર આરોપો લગાવ્યા છે.
Published at : 27 Oct 2018 04:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
અમદાવાદ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)