શોધખોળ કરો
પોલીસ દ્વારા સમર્થકો પર લાઠીચાર્જ કરવામાં આવે છે તેને લઈને હાર્દિક પટેલે શું કહ્યું? જાણો વિગત
1/4

સમર્થકો મોટી સંખ્યામાં હાર્દિકની ઉપવાસી છાવણી જઈ રહ્યા હતા. લોકોને અંદર જવા દેતાં સરકારનું વલણ નરમ પડ્યું છે કે કેમ તે લોકોમાં ચર્ચા થઈ રહી છે.
2/4

હાર્દિકે જાહેર કરેલી તેની વસિયતને મીડિયા સામે લાવ્યાના ગણતરીના કલાકોમાં જ સરકાર નરમ વલણ અપનાવ્યું હોય તેમ હાર્દિકને મળવા આવતા પાટીદારો અને સમર્થકોને નોંધણી કરાવ્યા બાદ ગ્રીનવુડ રિસોર્ટમાં પ્રવેશ કરવા દીધો હતો.
Published at : 03 Sep 2018 07:55 AM (IST)
View More





















