શોધખોળ કરો
અમદાવાદઃ પ્રેમીએ કેમ કરી પ્રેમિકાના ભાઈની હત્યા? જાણો કારણ
1/4

આ અંગેની જાણ દીપકને થતાં ગત 9મી ઓક્ટોબરે સાંજે દીપક અને તેના બે સાગરીતો ઇશ્વરને રીક્ષામાં બેસાડીને નોબલનગર સાંઇ બાબાના મંદિર પાસે લઈ ગયા હતા. જ્યાં આરોપીઓએ ઇશ્વર પર છરી વડે હુમલો કર્યો હતો અને આ પછી તેને ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા. આ પછી સારવાર દરમિયાન ઇશ્વરનું મોત થયું હતું.
2/4

આ અંગેની વિગત એવી છે કે, પીંકી અને તેના ભાઈ ઇશ્વર મારવાડી(ઉ.વ.28)ના સાટા પદ્ધતિથી લગ્ન થયા હતા. પીંકીના લગ્ન નોબલનગરના વાલ્મિકી વાસમાં રહેતા ભરત સાથે થયા હતા. જોકે, લગ્ન બાદ પીંકીને પાડોશમાં રહેતા દીપક ચૌધરી સાથે લગ્નેત્તર સંબંધ બંધાયા હતા. દીપક પણ પરણીત હોવા છતાં બે મહિના પહેલાં પીંકી અને દીપક ઘરેથી ભાગી ગયા હતા.
Published at : 11 Oct 2016 10:27 AM (IST)
View More





















