શોધખોળ કરો

પાટીદારોને OBCમાં સમાવી અનામત આપવા અંગે સરકારે શું આપી ખાતરી ? જાણો

1/6
તેમણે કહ્યું કે અનામતની માગણી અંગે જે રજૂઆતો કરાઈ તેના આધારે અન્ય રાજ્યમાં કેવી રીતે અનામત અપાઈ છે તે મુદ્દાને આવરી લઈને સરકાર સામે રજૂઆત કરાશે. તેના આધારે સરકાર સોમવાર સુધીમાં જવાબ આપશે અને પછી આગળની ચર્ચાની બ્લુપ્રિન્ટ તૈયાર કરાશે.
તેમણે કહ્યું કે અનામતની માગણી અંગે જે રજૂઆતો કરાઈ તેના આધારે અન્ય રાજ્યમાં કેવી રીતે અનામત અપાઈ છે તે મુદ્દાને આવરી લઈને સરકાર સામે રજૂઆત કરાશે. તેના આધારે સરકાર સોમવાર સુધીમાં જવાબ આપશે અને પછી આગળની ચર્ચાની બ્લુપ્રિન્ટ તૈયાર કરાશે.
2/6
તેમણે ખાતરી આપી હતી કે પાટીદારો દ્વારા વિધીસર રીતે OBC કમિશનમાં રજૂઆત કરાશે તો સરકાર તમામ સહયોગ આપશે. પાસના કન્વિનરોએ OBC કમિશનમાં રજૂઆત કરાય ત્યારે સરકાર તરફથી યોગ્ય સહયોગ મળે તેવી રજૂઆત કરાઈ હતી. તેના સંદર્ભમાં તેમણે ખાતરી આપી હતી કે સરકારનું વલણ હકારાત્મક રહેશે.
તેમણે ખાતરી આપી હતી કે પાટીદારો દ્વારા વિધીસર રીતે OBC કમિશનમાં રજૂઆત કરાશે તો સરકાર તમામ સહયોગ આપશે. પાસના કન્વિનરોએ OBC કમિશનમાં રજૂઆત કરાય ત્યારે સરકાર તરફથી યોગ્ય સહયોગ મળે તેવી રજૂઆત કરાઈ હતી. તેના સંદર્ભમાં તેમણે ખાતરી આપી હતી કે સરકારનું વલણ હકારાત્મક રહેશે.
3/6
પાટીદારોને અન્ય પછાત વર્ગ(OBC)માં સમાવી અનામત આપવાના મામલે તેમણ કહ્યું કે બંધારણીય જોગવાઈ અનુસાર પાટીદારોને અન્ય પછાત વર્ગ(OBC)માં સમાવી અનામત આપવા માટે OBC કમિશન સમક્ષ રજૂઆત કરવી જરૂરી છે. OBC કમિશનને યોગ્ય લાગે તો જ પાટીદારોને OBC સ્ટેટસના આધારે અનામત મળે.
પાટીદારોને અન્ય પછાત વર્ગ(OBC)માં સમાવી અનામત આપવાના મામલે તેમણ કહ્યું કે બંધારણીય જોગવાઈ અનુસાર પાટીદારોને અન્ય પછાત વર્ગ(OBC)માં સમાવી અનામત આપવા માટે OBC કમિશન સમક્ષ રજૂઆત કરવી જરૂરી છે. OBC કમિશનને યોગ્ય લાગે તો જ પાટીદારોને OBC સ્ટેટસના આધારે અનામત મળે.
4/6
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) દ્વારા જે ચાર માગણી રજૂ કરાઈ તેમાં પાટીદારોને અનામત આપવી, પોલીસ દમનમાં મરાયેલા પાટીદારોના પરિવારોને યોગ્ય વળતર અન જવાબદાર પોલીસો સામે પગલાં લેવાં, પાટીદાર આયોગની રચના કરવી તથા પાટીદારો સામેના તમામ કેસો પાછે ખેંચવા તેનો સમાવેશ થાય છે.
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) દ્વારા જે ચાર માગણી રજૂ કરાઈ તેમાં પાટીદારોને અનામત આપવી, પોલીસ દમનમાં મરાયેલા પાટીદારોના પરિવારોને યોગ્ય વળતર અન જવાબદાર પોલીસો સામે પગલાં લેવાં, પાટીદાર આયોગની રચના કરવી તથા પાટીદારો સામેના તમામ કેસો પાછે ખેંચવા તેનો સમાવેશ થાય છે.
5/6
ગાંધીનગરઃ ભાજપે પાટીદારોને ફરી પોતાની તરફ વાળવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) સાથે અનામત મુદ્દે ચર્ચા શરૂ કરી છે. આ ચર્ચા દરમિયાન સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદારોને અન્ય પછાત વર્ગ(OBC)માં સમાવી અનામત આપવાના પ્રયત્નોમાં તમામ સહકારની ખાતરી આપી છે.
ગાંધીનગરઃ ભાજપે પાટીદારોને ફરી પોતાની તરફ વાળવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) સાથે અનામત મુદ્દે ચર્ચા શરૂ કરી છે. આ ચર્ચા દરમિયાન સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદારોને અન્ય પછાત વર્ગ(OBC)માં સમાવી અનામત આપવાના પ્રયત્નોમાં તમામ સહકારની ખાતરી આપી છે.
6/6
ગુરૂવારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના 11 કન્વિનરો સાથે મેરેથોન ચર્ચા બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના પ્રતિનિધીઓએ અમારી સમક્ષ ચાર માગણીઓ મૂકી છે અને તે અંગે બંને પક્ષ દ્વારા ખૂબ ઝીણવટપૂર્વક વિચારવિમર્શ કરાયો હતો.
ગુરૂવારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના 11 કન્વિનરો સાથે મેરેથોન ચર્ચા બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના પ્રતિનિધીઓએ અમારી સમક્ષ ચાર માગણીઓ મૂકી છે અને તે અંગે બંને પક્ષ દ્વારા ખૂબ ઝીણવટપૂર્વક વિચારવિમર્શ કરાયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોતArvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી
Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ
EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ
Embed widget