શોધખોળ કરો
પાટીદારોને OBCમાં સમાવી અનામત આપવા અંગે સરકારે શું આપી ખાતરી ? જાણો
1/6

તેમણે કહ્યું કે અનામતની માગણી અંગે જે રજૂઆતો કરાઈ તેના આધારે અન્ય રાજ્યમાં કેવી રીતે અનામત અપાઈ છે તે મુદ્દાને આવરી લઈને સરકાર સામે રજૂઆત કરાશે. તેના આધારે સરકાર સોમવાર સુધીમાં જવાબ આપશે અને પછી આગળની ચર્ચાની બ્લુપ્રિન્ટ તૈયાર કરાશે.
2/6

તેમણે ખાતરી આપી હતી કે પાટીદારો દ્વારા વિધીસર રીતે OBC કમિશનમાં રજૂઆત કરાશે તો સરકાર તમામ સહયોગ આપશે. પાસના કન્વિનરોએ OBC કમિશનમાં રજૂઆત કરાય ત્યારે સરકાર તરફથી યોગ્ય સહયોગ મળે તેવી રજૂઆત કરાઈ હતી. તેના સંદર્ભમાં તેમણે ખાતરી આપી હતી કે સરકારનું વલણ હકારાત્મક રહેશે.
Published at : 02 Dec 2016 10:14 AM (IST)
View More





















