શોધખોળ કરો
PM મોદીએ કર્યા મા અંબાજીના દર્શન, મોદીની એક ઝલક માટે ઉમટ્યા લોકો
1/5

ગુજરાતમાં પહેલી વખત વડાપ્રધાન સી-પ્લેનથી ધરોઈ ડેમના તળાવમાં ઉતરશે અને ત્યાંથી બાય-રોડ અંબાજીના દર્શન કરવા જશે. સવારે 9.30 વાગ્યે સરદાર બ્રીજ રિવરફ્રન્ટ પર આ પ્લેનના માધ્યમથી વડાપ્રધાન અંબાજી જવા નીકળશે. 10.30 કલાકે ધરોઈ ડેમના તળાવમાં લેન્ડ કરશે અને ત્યાંથી બાય-રોડ અંબાજીના દર્શન કરવા જશે. શક્તિપીઠમાં પૂજા કરી 1.50 વાગ્યે તેઓ ફરીથી ધરોઈ લેકથી પાછા આવશે અને 2.50 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ઉતરશે.
2/5

રિવરફ્રન્ટ પર પીએમ મોદીનું વ્યક્તવ્ય પુરું થયું એ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીના આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, 12 તારીખે વડાપ્રધાનના રોડ શોને પરમીશન ન મળી એટલે કાલે વડાપ્રધાન ગુજરાતની જાણીતી શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા જશે, પરંતુ એક નવી રીતે જશે.
Published at : 12 Dec 2017 07:18 AM (IST)
Tags :
ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી ગુજરાતના તાજા સમાચાર રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત ચૂંટણી Gujarat Vidhansabha Election Gujarat Assembly Polls: Gujarat Polls Gujarat Assembly Elections Gujarat Elections 2017 Gujarat Elections Gujarat News Congress Bjp Modi PM Modi Narendra ModiView More























