શોધખોળ કરો

મહેશ શાહ મામલે IT વિભાગ શંકાના ઘેરામાં, કોના ઇશારે મહેશ શાહને છોડી મુકાયો? જાણો વિગતો

1/9
આટલા કરોડની બ્લેકમની જાહેર કરનાર મહેશ શાહના પાડોશીના મતે મહેશ સ્વભાવે કંજૂસ છે. તે એરપોર્ટ જવા માટે ઓટો પકડે છે પણ કારમાં જતો નથી. કોઇ ઓટોવાળાને એક રૂપિયો પણ વધારે આપવો મંજૂર નથી. એટલુ જ નહીં દૂધવાળા અને શાકવાળા પાસે તેના અનેક રૂપિયા ઉધાર છે.
આટલા કરોડની બ્લેકમની જાહેર કરનાર મહેશ શાહના પાડોશીના મતે મહેશ સ્વભાવે કંજૂસ છે. તે એરપોર્ટ જવા માટે ઓટો પકડે છે પણ કારમાં જતો નથી. કોઇ ઓટોવાળાને એક રૂપિયો પણ વધારે આપવો મંજૂર નથી. એટલુ જ નહીં દૂધવાળા અને શાકવાળા પાસે તેના અનેક રૂપિયા ઉધાર છે.
2/9
મળતી વિગતો અનુસાર, મહેશ શાહ અમદાવાદનો રહેવાસી છે. તે જોધપુરના વિસ્તારમાં આવેલા મંગળજ્યોત એપાર્ટમેન્ટમાં રહે છે. મહેશ શાહના પરિવારમાં પત્ની, એક દિકરી અને દિકરો મોનિતેષ છે.  દિકરીના લગ્ન થઇ ગયા છે. પત્નીને કેન્સર છે.
મળતી વિગતો અનુસાર, મહેશ શાહ અમદાવાદનો રહેવાસી છે. તે જોધપુરના વિસ્તારમાં આવેલા મંગળજ્યોત એપાર્ટમેન્ટમાં રહે છે. મહેશ શાહના પરિવારમાં પત્ની, એક દિકરી અને દિકરો મોનિતેષ છે. દિકરીના લગ્ન થઇ ગયા છે. પત્નીને કેન્સર છે.
3/9
ગુજરાત ઇન્કમટેક્સ વિભાગના સૌથી મોટા અધિકારી અને ડીજી ઇન્વેસ્ટીગેશન હેઠળ ગુજરાતમાં તૈનાત પી.સી મોદી આજે સવારે 10 વાગ્યે મીડિયા સામે હાજર થયા હતા. તેમણે કહ્યું કે, મહેશ શાહની પૂછપરછ કરવામાં આવી છે. તેમને જવા દેવામાં આવ્યા છે. કાલે સાડા અગિયાર વાગ્યે તેમને ફરી બોલાવવામાં આવ્યા છે.
ગુજરાત ઇન્કમટેક્સ વિભાગના સૌથી મોટા અધિકારી અને ડીજી ઇન્વેસ્ટીગેશન હેઠળ ગુજરાતમાં તૈનાત પી.સી મોદી આજે સવારે 10 વાગ્યે મીડિયા સામે હાજર થયા હતા. તેમણે કહ્યું કે, મહેશ શાહની પૂછપરછ કરવામાં આવી છે. તેમને જવા દેવામાં આવ્યા છે. કાલે સાડા અગિયાર વાગ્યે તેમને ફરી બોલાવવામાં આવ્યા છે.
4/9
આઇટી વિભાગના કાયદા પ્રમાણે વિભાગના અધિકારી સામે ખોટા નિવેદન આપવા ગુનો છે. એવામાં 13860 કરોડ રૂપિયાની જાહેરાત કરી તેમાંથી ફરી જવું પણ ગુનો બને છે. આ મામલે ઇન્કમટેક્સ વિભાગ પોલીસ કેસ પણ કરી શકે છે. તેમ છતાં મહેશ શાહ વિરુદ્ધ કેસ કરવામાં આઇટીના અધિકારીઓ કેમ ખચકાટ અનુભવી રહ્યા છે.
આઇટી વિભાગના કાયદા પ્રમાણે વિભાગના અધિકારી સામે ખોટા નિવેદન આપવા ગુનો છે. એવામાં 13860 કરોડ રૂપિયાની જાહેરાત કરી તેમાંથી ફરી જવું પણ ગુનો બને છે. આ મામલે ઇન્કમટેક્સ વિભાગ પોલીસ કેસ પણ કરી શકે છે. તેમ છતાં મહેશ શાહ વિરુદ્ધ કેસ કરવામાં આઇટીના અધિકારીઓ કેમ ખચકાટ અનુભવી રહ્યા છે.
5/9
આઇટી વિભાગના ટોચના અધિકારીઓએ જાહેર કર્યું કે પૂછપરછ દરમિયાન મહેશને ભોજન આપવામાં આવ્યું અને તેની તબિયતનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ હતું. સવાલ એ ઉઠે છે કે શું મહેશ શાહ ગુનેગાર નથી. મહેશને પોતાની પાસે રાખી કડક પૂછપરછ કરવાને બદલે તેને કેમ છોડી મુકવામાં આવ્યો તે સવાલનો કોઇ આઇટી વિભાગ જવાબ આપી રહ્યું નથી.
આઇટી વિભાગના ટોચના અધિકારીઓએ જાહેર કર્યું કે પૂછપરછ દરમિયાન મહેશને ભોજન આપવામાં આવ્યું અને તેની તબિયતનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ હતું. સવાલ એ ઉઠે છે કે શું મહેશ શાહ ગુનેગાર નથી. મહેશને પોતાની પાસે રાખી કડક પૂછપરછ કરવાને બદલે તેને કેમ છોડી મુકવામાં આવ્યો તે સવાલનો કોઇ આઇટી વિભાગ જવાબ આપી રહ્યું નથી.
6/9
અહીં સવાલ એ થાય છે કે મહેશ શાહે પોતે જાહેર કર્યું છે કે આ રૂપિયા તેના નથી પણ રાજકારણી, બિલ્ડરો અને વ્યાપારીઓના છે તેમ છતાં ઇન્કમટેક્સ વિભાગ તેની ગંભીરતાથી તપાસ કેમ કરી રહ્યું નથી. ઇન્કમટેક્સ અધિકારીઓના નિવેદન પરથી લાગી રહ્યું છે કે તેઓ મહેશ શાહ પર કોઇ દબાણ કરી રહ્યા નથી પણ મહેશ શાહને વીઆઇપી ટ્રિટમેન્ટ મળી રહી છે. આખરે આ કોના ઇશારે થઇ રહ્યું છે.
અહીં સવાલ એ થાય છે કે મહેશ શાહે પોતે જાહેર કર્યું છે કે આ રૂપિયા તેના નથી પણ રાજકારણી, બિલ્ડરો અને વ્યાપારીઓના છે તેમ છતાં ઇન્કમટેક્સ વિભાગ તેની ગંભીરતાથી તપાસ કેમ કરી રહ્યું નથી. ઇન્કમટેક્સ અધિકારીઓના નિવેદન પરથી લાગી રહ્યું છે કે તેઓ મહેશ શાહ પર કોઇ દબાણ કરી રહ્યા નથી પણ મહેશ શાહને વીઆઇપી ટ્રિટમેન્ટ મળી રહી છે. આખરે આ કોના ઇશારે થઇ રહ્યું છે.
7/9
સવાલ એ ઉઠે છે કે આઇડીએસ સ્કીમ હેઠળ બહાર આવનારા બ્લેકમનીનો લગભગ 20 ટકા હિસ્સો જે વ્યક્તિ મહેશ શાહ મારફતે સામે આવનારો હતો તે મામલે આવકવેરા વિભાગ આટલી ઢીલાશ કેમ રાખે છે. કોઇ સામાન્ય વ્યક્તિથી ઇન્કમટેક્સ ચૂકવવામાં હજાર-બે હજાર રૂપિયાની ભૂલ થઇ જાય તો ઇન્કમટેક્સ વિભાગ તેને પરેશાન કરે છે. એવામાં જે વ્યક્તિ પાસેથી 13860 કરોડ રૂપિયા જેટલી બ્લેકમની મળે તો તેની ડિટેઇલમાં તપાસ કરવામાં આવકવેરા વિભાગને કેમ રસ નથી.
સવાલ એ ઉઠે છે કે આઇડીએસ સ્કીમ હેઠળ બહાર આવનારા બ્લેકમનીનો લગભગ 20 ટકા હિસ્સો જે વ્યક્તિ મહેશ શાહ મારફતે સામે આવનારો હતો તે મામલે આવકવેરા વિભાગ આટલી ઢીલાશ કેમ રાખે છે. કોઇ સામાન્ય વ્યક્તિથી ઇન્કમટેક્સ ચૂકવવામાં હજાર-બે હજાર રૂપિયાની ભૂલ થઇ જાય તો ઇન્કમટેક્સ વિભાગ તેને પરેશાન કરે છે. એવામાં જે વ્યક્તિ પાસેથી 13860 કરોડ રૂપિયા જેટલી બ્લેકમની મળે તો તેની ડિટેઇલમાં તપાસ કરવામાં આવકવેરા વિભાગને કેમ રસ નથી.
8/9
ગઇકાલ રાતથી આજે સવારે 10 વાગ્યા સુધી સતત 12 કલાક મહેશ શાહની પૂછપરછ  કર્યા બાદ આવકવેરા વિભાગ એ બતાવવા માટે તૈયાર નથી કે આખરે મહેશ શાહના પાછળ કોણ શક્તિશાળી લોકો છે, જેમણે પોતાની બ્લેકમનીને મહેશ શાહના મારફતે જાહેર કરવાની યોજના બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આઇજીએસ સ્કીમ બંધ થાય તેના અડધા કલાક અગાઉ એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યે મહેશ શાહે આ બ્લેકમનીની જાહેરાત કરી હતી.
ગઇકાલ રાતથી આજે સવારે 10 વાગ્યા સુધી સતત 12 કલાક મહેશ શાહની પૂછપરછ કર્યા બાદ આવકવેરા વિભાગ એ બતાવવા માટે તૈયાર નથી કે આખરે મહેશ શાહના પાછળ કોણ શક્તિશાળી લોકો છે, જેમણે પોતાની બ્લેકમનીને મહેશ શાહના મારફતે જાહેર કરવાની યોજના બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આઇજીએસ સ્કીમ બંધ થાય તેના અડધા કલાક અગાઉ એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યે મહેશ શાહે આ બ્લેકમનીની જાહેરાત કરી હતી.
9/9
અમદાવાદઃ ઈન્કમ ડેક્લેરેશન સ્કીમ હેઠળ 13,860 કરોડ રૂપિયાની જંગી રકમ જાહેર કરનારા મહેશ શાહ મામલે ઇન્કમટેક્સ વિભાગની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઇ છે. મહેશ શાહે જાહેર કરેલી રકમ આઇડીએસ સ્કીમ હેઠળ જાહેર કરેલી દેશની સૌથી મોટી રકમ છે. અગાઉ જાહેર કર્યા બાદ હાલમાં મહેશ શાહે આ રકમને લઇને ફેરવી તોળ્યુ છે.
અમદાવાદઃ ઈન્કમ ડેક્લેરેશન સ્કીમ હેઠળ 13,860 કરોડ રૂપિયાની જંગી રકમ જાહેર કરનારા મહેશ શાહ મામલે ઇન્કમટેક્સ વિભાગની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઇ છે. મહેશ શાહે જાહેર કરેલી રકમ આઇડીએસ સ્કીમ હેઠળ જાહેર કરેલી દેશની સૌથી મોટી રકમ છે. અગાઉ જાહેર કર્યા બાદ હાલમાં મહેશ શાહે આ રકમને લઇને ફેરવી તોળ્યુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast:  ગુજરાતના આ 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Rain Forecast: ગુજરાતના આ 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Rain update: રાજ્યભરમાં મેઘમહેર, વાંસદામાં સાડા સાત ઈંચ, 24 કલાકમાં 230 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ
Rain update: રાજ્યભરમાં મેઘમહેર, વાંસદામાં સાડા સાત ઈંચ, 24 કલાકમાં 230 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ
Rain Forecast: ઉત્તરાખંડ,હિમાચલ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
Rain Forecast: ઉત્તરાખંડ,હિમાચલ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
World War 3: શું 48 કલાકમાં જ શરુ થશે ત્રીજુ વિશ્વયુદ્ધ? ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ભારતીય નાસ્ત્રેદમસેનો ચોંકાવાનારો દાવો
World War 3: શું 48 કલાકમાં જ શરુ થશે ત્રીજુ વિશ્વયુદ્ધ? ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ભારતીય નાસ્ત્રેદમસેનો ચોંકાવાનારો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast | ગુજરાતના આ 16 જિલ્લાઓને ઘમરોળશે વરસાદ, જુઓ મોટી આગાહી| Abp AsmitaKutch News: ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપHu to Bolish | હું તો બોલીશ |  બેન પકડાવશે બુટલેગરોને?Hun to Bolish | હું તો બોલીશ | રોડ ગોતી લો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast:  ગુજરાતના આ 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Rain Forecast: ગુજરાતના આ 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Rain update: રાજ્યભરમાં મેઘમહેર, વાંસદામાં સાડા સાત ઈંચ, 24 કલાકમાં 230 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ
Rain update: રાજ્યભરમાં મેઘમહેર, વાંસદામાં સાડા સાત ઈંચ, 24 કલાકમાં 230 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ
Rain Forecast: ઉત્તરાખંડ,હિમાચલ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
Rain Forecast: ઉત્તરાખંડ,હિમાચલ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
World War 3: શું 48 કલાકમાં જ શરુ થશે ત્રીજુ વિશ્વયુદ્ધ? ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ભારતીય નાસ્ત્રેદમસેનો ચોંકાવાનારો દાવો
World War 3: શું 48 કલાકમાં જ શરુ થશે ત્રીજુ વિશ્વયુદ્ધ? ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ભારતીય નાસ્ત્રેદમસેનો ચોંકાવાનારો દાવો
Waqf Board Act: વકફ બોર્ડની શક્તિઓ થશે સીમિત,મોદી સરકાર ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરશે સંશોધન બિલ, જાણો શું હશે જોગવાઈઓ
Waqf Board Act: વકફ બોર્ડની શક્તિઓ થશે સીમિત,મોદી સરકાર ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરશે સંશોધન બિલ, જાણો શું હશે જોગવાઈઓ
Indian Railway: શું વરિષ્ઠ નાગરિકોને ફરીથી રેલ ભાડામાં વિશેષ ડિસ્કાઉન્ટ મળશે? સરકારે સંસદમાં જણાવી પોતાની યોજના
Indian Railway: શું વરિષ્ઠ નાગરિકોને ફરીથી રેલ ભાડામાં વિશેષ ડિસ્કાઉન્ટ મળશે? સરકારે સંસદમાં જણાવી પોતાની યોજના
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
Embed widget