શોધખોળ કરો
અલ્પેશ કથીરિયાને મામલે સરકાર પાટીદારોની મોટી 6 સંસ્થાઓને પણ ઘોળીને પી ગઈ છે? શું ચાલી રહી છે ચર્ચા?
1/6

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વિનર (પાસ) અલ્પેશ કથીરિયા રાજદ્રોહ કેસમાં જેલમાં છે ત્યારે આજે સોમવારે કથીરિયાની જામીન અરજીની સુનાવણી છે. કથીરિયાની મુક્તિ માટે પાટીદારો એક થઈને મચી પડ્યા છે ત્યારે કથીરિયાને જામીન મળે તેવી શક્યતા ઓછી છે.
2/6

કથીરિયા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એફિડેવિટ કરી છે. તેમાં ભારપૂર્વક એવી રજૂઆત કરાઈ છે કે, કથીરિયાને જામીન ના અપાય. તપાસનીશ અધિકારી જે.એસ.ગેડમે કોર્ટમાં એફિડેવીટ કરીને દાવો કર્યો કે, અલ્પેશ સામે પૂરતા પુરાવા હોવાથી જામીન નહીં આપવા જોઈએ.
Published at : 17 Sep 2018 10:36 AM (IST)
View More





















