શોધખોળ કરો
સ્વામીનારાયણ સાધુએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદમાં અચાનક મોટો વળાંક, જાણો વિગત
1/4

જહાંગીરપુરામાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)એ કતારગામના ડભોલી સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતા કરુણસ્વરૂપ સ્વામી સામે બે-બે વાર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ હતી કે, આર્થિક મદદ માંગવા ગઈ ત્યારે સ્વામીએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, હવે બંને વચ્ચે સમાધાન થઈ જતાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફરિયાદ રદ કરવામાં આવી છે.
2/4

બીજી તરફ ડભોલી મંદિર કરણસ્વરૂપ સ્વામીના બચાવમાં આવ્યું હતું અને સીસીટીવી જાહેર કરી યુવતીના પરિવાર દ્વારા સ્વામીને માર મારવામાં આવ્યો હોવાનું તેમજ સમાધાન કરવા જણાવાયું હોવાનો દાવો કરાયો હતો.
Published at : 30 Oct 2018 06:28 PM (IST)
View More





















