શોધખોળ કરો
હાર્દિકનો હુંકારઃ અમારી માંગ 50 ટકાની અંદર 27 ટકા ઓબીસીમાં પાટીદારોને અનામતની છે અને રહેશે
1/5

તેમણે એમ પણ કહ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) અમને ફોર્મ્યુલા આપે અને તે અંગે અમે વિચારીશું. પાસના કન્વિનર હાર્દિક પટેલે નીતિન પટેલને જવાબ આપતાં સવાલ કર્યો છે કે, શું આપ એટલા સક્ષમ છો કે અમારા તરફથી આપેલી ફોર્મ્યુલા અપનાવશો?
2/5

ગાંધીનગરઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે પત્રકાર પરિષદ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતાઓ સાથેની મંત્રણા અંગે નિવેદન કર્યાં હતાં. તેમણે દાવો કર્યો કે પાસ દ્વારા અન્ય રાજ્યોમાં 49 ટકાથી વધુ અનામત છે તેના પુરાવા રજૂ કરાયા નથી.
Published at : 07 Dec 2016 11:41 AM (IST)
View More























