શોધખોળ કરો
કેતન-ચિરાગે કરેલા કરોડોના ભ્રષ્ટાચાર અંગે હાર્દિકે શું આપ્યો જવાબ ? જાણો
1/4

આ પત્રમાં હાર્દિકને ખુલ્લી ચેતવણી આપી હતી કે, હાર્દિક નેતા બનવાની મહત્ત્વાકાંક્ષા અને સ્વાર્થ વૃત્તિને સંતોષવા માટે સમાજને હાથો બનાવીને રૂપિયાવાળા બનવાની પ્રવૃત્તિ બંધ કરે. આ પ્રવૃત્તિથી સમાજને ઘણું નુકસાન પહોંચ્યું છે. ચિરાગ-કેતને હાર્દિકને જણાવ્યું હતું કે, તે સાનમાં નહીં સમજે તો જેલમાં રહીને કરોડપતિ કેવી રીતે થયો તે સમાજને જણાવવું પડશે.
2/4

હાર્દિકે એમ પણ ઉમેર્યું કે, ચિરાગ પટેલ અને કેતન પટેલ સાચા છે કે નહીં તેનો જવાબ પાટીદાર સમાજનાં લોકો જ આપશે, મારે કોઈ જવાબ આપવાની જરૂર જ નથી. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કોર કમિટિના સભ્યો ચિરાગ પટેલ અને કેતન પટેલે પાસના મુખ્ય સંયોજક હાર્દિક પટેલને ખુલ્લી ચેતવણી આપતો પત્ર લખ્યો હતો.
Published at : 26 Aug 2016 10:25 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ




















