શોધખોળ કરો
પાટીદારોનાં આંદોલનોને તોડવા આપણા લોકો જ કામ કરે છેઃ હાર્દિકે ક્યા પાટીદાર આગેવાનોનાં આપ્યાં ઉદાહરણ?
1/6

બીજી તરફ ઉપવાસ આંદોલનને સફળ બનાવવા માટે હવે હાર્દિકે લોકોનું સમર્થન મેળવવા મિટિંગોનો દોર શરૂ કર્યો છે. રવિવારે ગાંધીનગર, હિંમતનગર તાલુકાના ઈલોલ ખાતે તેમજ મોડી સાંજે અરવલ્લી ખાતે હાર્દિકે તમામ સમાજના ખેડૂત આગેવાનો, આંદોલનકારીઓ સાથે બેઠકો યોજી હતી.
2/6

પાસના દાવા પ્રમાણે હાર્દિકના ઉપવાસ રોકવા નિકોલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 ખાલી પ્લોટને ફ્રી પાર્કિંગ પ્લોટ જાહેર કરી દેવાયા છે. જો કે પાસ ટીમનું કહેવું છે કે, ગમે તે ભોગે અમે ઉપવાસ આંદોલન તો કરીશું જ અને અમને કોઈ નહીં રોકી શકે.
Published at : 13 Aug 2018 03:14 PM (IST)
View More





















