શોધખોળ કરો
અમદાવાદમાં કેટલા ટકા હેલમેટ પહેરે છે? આ અંગે પોલીસ કમિશનરે શું કહ્યું? જાણો વિગત
1/5

પોલીસ કમિશનરે કહ્યું, એક સરવે મુજબ અમદાવાદમાં માત્ર 36 ટકા લોકો હેલમેટ પહેરે છે. જ્યારે દિલ્હીમાં આ રેશિયો 96 ટકા છે. મારું લક્ષ્ય 96 ટકા અમદાવાદીને હેલમેટ પહેરતાં કરવાનું હોવાથી ટ્રાફિક ડ્રાઈવ ચાલું રહેશે.
2/5

આ દરમિયાન પોલીસ કમિશનર એ.કે. સિંઘે જણાવ્યું હતું કે, અમે અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારના સભ્યોને પત્ર લખ્યો છે. અમે તેમની સાથે મળી એક કેમ્પેઈન પણ ચાલુ કરીશું. જેથી બીજા લોકો અકસ્માતમાં સ્વજન ગુમાવે નહીં.
Published at : 19 Nov 2018 09:23 AM (IST)
View More























