શોધખોળ કરો
બહાર ફરવા જનારા સૌથી વધારે સલવાયા, જાણો કેમ તેમની હાલત થઇ કફોડી
1/4

જોકે, આ પ્રવાસીઓ પાસે ક્રેડિટ કાર્ડ્સ હશે તો તેમના માટે રાહત રહેશે. તેઓ પોતાના ક્રેડિસ કાર્ડ્સનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે પોતાના ઘરે પાછા ફરી શકશે. વિદેશી પ્રવાસીઓને પણ આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
2/4

કેરળ, કાશ્મીર, મનાલી કે ગોવા સહિતના ભારતના અન્ય શહેરોમાં ફરવા ગયેલા ગુજરાતીઓની હાલત ના સહેવાય કે ના કહેવાય એવી થઇ છે. તેમની પાસે રહેલા હજારો રૂપિયા હાલમાં કાગળ સાબિત થઇ રહ્યા છે. તેઓ ત્યાં કોઇ સગાસંબંધીની મદદ પણ લઇ શકે તેવી સ્થિતિમાં નથી.
Published at : 09 Nov 2016 11:11 AM (IST)
Tags :
Rs 500View More





















