શોધખોળ કરો
અમદાવાદ ખાતે મળેલી કોળી સમાજની બેઠકમાં શું લેવાયો નિર્ણય? જાણો
1/3

બેઠકમાં કોળી સમાજના અનેક ધારાસભ્યો હોવા છતાં સારું મંત્રી પદ નથી મળી રહ્યું હોવાની ચર્ચા થઈ હતી. એટલું જ નહીં, નેતા વિપક્ષ માટે પણ કોળી સમાજની અવગણના થઇ હોવાની ચર્ચા થઈ. બંને પક્ષો વોટબેંક તરીકે ઉપયોગ ન કરે તે માટે આગામી દિવસોમાં ઓબીસી અને કોળી સમાજનું સંગઠન બનાવવાનો નિર્ણય લેવાયો છે.
2/3

જોકે, આજે મળેલી બેઠકમાં કુંવરજી બાવળીયા અને પરષોત્તમ સોલંકી હાજર રહ્યા નહોતા. નોંધનીય છે કે, કુંવરજી બાવળીયાને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા ન બનાવાતા કોળી સમાજ નારાજ થઈ ગયો હતો અને તાબડતોબ બેઠક બોલાવી હતી. જોકે, આ બેઠક પહેલા જ કુંવરજી બાવળીયાએ નારાજ ન હોવાનું જણાવ્યું હતું.
Published at : 10 Jan 2018 10:16 AM (IST)
View More





















