શોધખોળ કરો

આસારામ આશ્રમમાંથી ગુપ્તાંગમાં છરીના ઘા મારેલી હાલતમાં મળ્યો સાધક, જાણો શું છે વિગત?

1/5
સુદામા અપરિણીત છે અને તેના પરિવારમાં તેનાં માતા-પિતા છે. આ ઘટના અંગે તેનાં માતા-પિતાને આશ્રમના સંચાલકે જાણ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. સુદામાએ જાતે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. હાલમાં સુદામાની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સુદામા અપરિણીત છે અને તેના પરિવારમાં તેનાં માતા-પિતા છે. આ ઘટના અંગે તેનાં માતા-પિતાને આશ્રમના સંચાલકે જાણ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. સુદામાએ જાતે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. હાલમાં સુદામાની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
2/5
ચાંદખેડા પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે સોમવારે સવારે સુદામા સ્ટોરરૂમમાં ગયો હતો લાંબા સમય સુધી પરત ન ફરતાં અન્ય સાધક દ્વારા તપાસ કરતાં સુદામા લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. લોહી લુહાણ હાલતમાં સુદામાને જોઇ સાધકે આશ્રમના સંચાલકને જાણ કરી હતી. જેથી આશ્રમના સંચાલક સહિતના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુદામાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ચાંદખેડા પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે સોમવારે સવારે સુદામા સ્ટોરરૂમમાં ગયો હતો લાંબા સમય સુધી પરત ન ફરતાં અન્ય સાધક દ્વારા તપાસ કરતાં સુદામા લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. લોહી લુહાણ હાલતમાં સુદામાને જોઇ સાધકે આશ્રમના સંચાલકને જાણ કરી હતી. જેથી આશ્રમના સંચાલક સહિતના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુદામાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
3/5
સોમવારે સવારે આસારામ આશ્રમમાં છેલ્લા 17 વર્ષથી સાધક તરીકે ફરજ બજાવતાં સુદામા રાઉત (ઉ.વ. ૪૦) સ્ટોરરૂમમાંથી ગળા અને શરીરના અન્ય ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. સાધકે જાતે પોતાના ગુપ્તાંગ પર છરીના ઘા માર્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સુદામા મૂળ ઓડિશાનો રહેવાસી છે. અગાઉ સુરત ખાતે રહેતો હતો.
સોમવારે સવારે આસારામ આશ્રમમાં છેલ્લા 17 વર્ષથી સાધક તરીકે ફરજ બજાવતાં સુદામા રાઉત (ઉ.વ. ૪૦) સ્ટોરરૂમમાંથી ગળા અને શરીરના અન્ય ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. સાધકે જાતે પોતાના ગુપ્તાંગ પર છરીના ઘા માર્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સુદામા મૂળ ઓડિશાનો રહેવાસી છે. અગાઉ સુરત ખાતે રહેતો હતો.
4/5
ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાધકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે ચાંદખેડા પોલીસને જાણ કરતાં પોલીસ આદોડી આવી હતી. ચાંદખેડા પોલીસે જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સાધકે જાતે છરીના ઘા મારી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાધકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે ચાંદખેડા પોલીસને જાણ કરતાં પોલીસ આદોડી આવી હતી. ચાંદખેડા પોલીસે જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સાધકે જાતે છરીના ઘા મારી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
5/5
અમદાવાદ: શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાંથી ગુપ્તાંગમાં છરીના ઘા મારેલી હાલતમાં સાધક મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. આશ્રમના સ્ટોરરૂમમાંથી સાધક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો છે. સાધકના ગળાના અને શરીરના અન્ય ભાગે પણ છરીના ઘા મારવામાં આવેલા હતા.
અમદાવાદ: શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાંથી ગુપ્તાંગમાં છરીના ઘા મારેલી હાલતમાં સાધક મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. આશ્રમના સ્ટોરરૂમમાંથી સાધક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો છે. સાધકના ગળાના અને શરીરના અન્ય ભાગે પણ છરીના ઘા મારવામાં આવેલા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget