શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આજથી નવરાત્રિનો પ્રારંભ, આ વખતે આવશે બે છઠ, વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતિત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/09193747/navratri3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![નવરાત્રિના પ્રારંભે બીજનો ક્ષય છે. ઘટ સ્થાપનના શુભ મુહૂર્ત સવારે 6.18 મિનિટથી 10.11 મિનિટ સુધી, કળશ સ્થાપના સવારે 6.18 મિનિટથી લઈનવે 7.56 મિનિટ સુધીમાં કરી શકાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/09193819/navratri4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રિના પ્રારંભે બીજનો ક્ષય છે. ઘટ સ્થાપનના શુભ મુહૂર્ત સવારે 6.18 મિનિટથી 10.11 મિનિટ સુધી, કળશ સ્થાપના સવારે 6.18 મિનિટથી લઈનવે 7.56 મિનિટ સુધીમાં કરી શકાશે.
2/4
![આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન અનેક વિશેષ શુભ યોગોનો સંયોગ થઈ રહ્યો છે. જેમ કે આ વર્ષે નવરાત્રિ દરમિયાન રાજયોગ, દ્વિપુષ્કરયોગ, અમૃતયોગ, સર્વાર્થસિદ્ધિ યોગ અને સિદ્ધિયોગનો સંયોગ પણ બન્યો છે. આ યોગમાં જ આ વર્ષે વિશષેષ ખરીદીઓ જોવા મળશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/09193815/navratri2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન અનેક વિશેષ શુભ યોગોનો સંયોગ થઈ રહ્યો છે. જેમ કે આ વર્ષે નવરાત્રિ દરમિયાન રાજયોગ, દ્વિપુષ્કરયોગ, અમૃતયોગ, સર્વાર્થસિદ્ધિ યોગ અને સિદ્ધિયોગનો સંયોગ પણ બન્યો છે. આ યોગમાં જ આ વર્ષે વિશષેષ ખરીદીઓ જોવા મળશે.
3/4
![આ વખતે નવરાત્રિ બુધવારે ચિત્રા નક્ષત્રમાં શરૂ થઈ કરહી છે. જ્યારે નોમના દિવસે શ્રવણ નક્ષત્ર હશે. આ દિવસે ધ્વજા યોગ બન્યો છે. તે એક વિશેષ યોગ છે. અદભૂત સફળતાનો સંકેત આપે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/09193811/navratri1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વખતે નવરાત્રિ બુધવારે ચિત્રા નક્ષત્રમાં શરૂ થઈ કરહી છે. જ્યારે નોમના દિવસે શ્રવણ નક્ષત્ર હશે. આ દિવસે ધ્વજા યોગ બન્યો છે. તે એક વિશેષ યોગ છે. અદભૂત સફળતાનો સંકેત આપે છે.
4/4
![અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો બુધવાર તા.10 ઓક્ટોબર, 2018થી પ્રારંભ થઈ રહ્યો છે. ચાલુ વર્ષે અધિક માસને કારણે નવરાત્રિ 20 દિવસ મોડી આવી રહી છે. આ વર્ષે નવરાત્રિમાં આ સિવાય બીજની ક્ષયતિથિ, છઠ્ઠની વૃદ્ધિતિથિ અને નોમ-દશેરાના સંયોગ સાથે પર્વની ઉજવણીનો ઉન્માદ જોવા મળશે. આ વખતે બે છઠ છે. તેથી આ વખતે ખેલૈયાઓને રમવા માટે એક નોરતું ઓછું મળશે. આ ઉપરાંત આ વખતે નવરાત્રિમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, તેથી ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/09193806/navratri.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો બુધવાર તા.10 ઓક્ટોબર, 2018થી પ્રારંભ થઈ રહ્યો છે. ચાલુ વર્ષે અધિક માસને કારણે નવરાત્રિ 20 દિવસ મોડી આવી રહી છે. આ વર્ષે નવરાત્રિમાં આ સિવાય બીજની ક્ષયતિથિ, છઠ્ઠની વૃદ્ધિતિથિ અને નોમ-દશેરાના સંયોગ સાથે પર્વની ઉજવણીનો ઉન્માદ જોવા મળશે. આ વખતે બે છઠ છે. તેથી આ વખતે ખેલૈયાઓને રમવા માટે એક નોરતું ઓછું મળશે. આ ઉપરાંત આ વખતે નવરાત્રિમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, તેથી ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.
Published at : 09 Oct 2018 07:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)