શોધખોળ કરો
ભારત-ઇઝરાયેલના ઉદ્યોગસાહસિકોને જોડશે iCREATE, મોદી-નેતન્યાહૂએ કર્યું ઉદઘાટન
1/4

આઈક્રિએટનું મિશન કંઈક ઈનોવેટિવ કરવા માગતા આંત્ર્યપ્રિન્યોરને આગળ વધવા માટે આવતી અડચણો દૂર કરવાનું છે. માત્ર એટલું જ નહીં, તેને સ્પર્ધામાં ટકી રહેવાથી લઈ રોજગાર ઉભો કરવામાં મદદરૂપ થવાનું મિશન છે.
2/4

અહીં ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ સહિત 1500 જેટલા મહેમાનો ઉપસ્થિત રહ્યાં છે. છે, જે તમામ મોદી અને નેતન્યાહુ સાથે લંચ પણ કરશે.
Published at : 17 Jan 2018 02:09 PM (IST)
Tags :
Narendra ModiView More























