શોધખોળ કરો
રવિવારે કેજરીવાલની સુરત મુલાકાત-પરીક્ષા ટાણે ગુજરાતમાં નેટ બંધ રહેશે કે ચાલુ? જાણો
1/4

ગૃહ રાજ્યમંત્રીની સ્પષ્ટતા પછી અમદાવાદ જિલ્લા કલેક્ટર એ. બી. ગોરે જણાવ્યું હતું કે રવિવારે જાહેર કરેલી પરીક્ષા માટે નેટ સેવા બંધ રાખવા કરાયેલું જાહેરનામું રદ કરી નિર્ણય પડતો મૂક્યો છે. અગાઉ તલાટીની પરીક્ષા ટાણે પણ નેટ બંધ રખાયું ત્યારે સરકારે કોઈ હસ્તક્ષેપ કર્યો નહોતો.
2/4

રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી નેટ સેવા બંધ રાખવા તમામ કલેક્ટર્સને ગૌણસેવા પસંદગી મંડળે સૂચન કર્યું હતું. આ સૂચન પછી અમદાવાદ જિલ્લા કલેક્ટરે ગુરુવારે અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. એટલું જ નહીં આ અંગે સબંધિત મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને પણ રવિવારે પરીક્ષા દરમિયાન નેટ બંધ રાખવા જાણ કરી દેવાઈ હતી. જોકે, તેનો રાજ્યવ્યાપી વિવાદ સર્જાતાં સરકાર હરકતમાં આવી હતી અને પછી મોડી સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નેટ સેવા ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી હતી.
Published at : 14 Oct 2016 10:27 AM (IST)
View More





















