શોધખોળ કરો

રવિવારે કેજરીવાલની સુરત મુલાકાત-પરીક્ષા ટાણે ગુજરાતમાં નેટ બંધ રહેશે કે ચાલુ? જાણો

1/4
ગૃહ રાજ્યમંત્રીની સ્પષ્ટતા પછી અમદાવાદ જિલ્લા કલેક્ટર એ. બી. ગોરે જણાવ્યું હતું કે રવિવારે જાહેર કરેલી પરીક્ષા માટે નેટ સેવા બંધ રાખવા કરાયેલું જાહેરનામું રદ કરી નિર્ણય પડતો મૂક્યો છે. અગાઉ તલાટીની પરીક્ષા ટાણે પણ નેટ બંધ રખાયું ત્યારે સરકારે કોઈ હસ્તક્ષેપ કર્યો નહોતો.
ગૃહ રાજ્યમંત્રીની સ્પષ્ટતા પછી અમદાવાદ જિલ્લા કલેક્ટર એ. બી. ગોરે જણાવ્યું હતું કે રવિવારે જાહેર કરેલી પરીક્ષા માટે નેટ સેવા બંધ રાખવા કરાયેલું જાહેરનામું રદ કરી નિર્ણય પડતો મૂક્યો છે. અગાઉ તલાટીની પરીક્ષા ટાણે પણ નેટ બંધ રખાયું ત્યારે સરકારે કોઈ હસ્તક્ષેપ કર્યો નહોતો.
2/4
રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી નેટ સેવા બંધ રાખવા તમામ કલેક્ટર્સને ગૌણસેવા પસંદગી મંડળે સૂચન કર્યું હતું. આ સૂચન પછી અમદાવાદ જિલ્લા કલેક્ટરે ગુરુવારે અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. એટલું જ નહીં આ અંગે સબંધિત મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને પણ રવિવારે પરીક્ષા દરમિયાન નેટ બંધ રાખવા જાણ કરી દેવાઈ હતી. જોકે, તેનો રાજ્યવ્યાપી વિવાદ સર્જાતાં સરકાર હરકતમાં આવી હતી અને પછી મોડી સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નેટ સેવા ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી હતી.
રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી નેટ સેવા બંધ રાખવા તમામ કલેક્ટર્સને ગૌણસેવા પસંદગી મંડળે સૂચન કર્યું હતું. આ સૂચન પછી અમદાવાદ જિલ્લા કલેક્ટરે ગુરુવારે અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. એટલું જ નહીં આ અંગે સબંધિત મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને પણ રવિવારે પરીક્ષા દરમિયાન નેટ બંધ રાખવા જાણ કરી દેવાઈ હતી. જોકે, તેનો રાજ્યવ્યાપી વિવાદ સર્જાતાં સરકાર હરકતમાં આવી હતી અને પછી મોડી સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નેટ સેવા ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી હતી.
3/4
16મી ઓક્ટોબર અને રવિવારે રાજ્યમાં પરીક્ષાને ધ્યાને રાખીને ચાર કલાક મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે ગુરુવારે સવારે જાહેરનામું બહાર પાડ્યા બાદ નેટ બંધ કરવાના મુદ્દે વિવાદ સર્જાયા પછી મોડી સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દરમિયાનગિરી કરી હતી અને રવિવારે પરીક્ષા દરમિયાન પણ ઇન્ટરનેટ સેવા ચાલુ રહેશે, તેવી સ્પષ્ટતા કરી હતી.
16મી ઓક્ટોબર અને રવિવારે રાજ્યમાં પરીક્ષાને ધ્યાને રાખીને ચાર કલાક મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે ગુરુવારે સવારે જાહેરનામું બહાર પાડ્યા બાદ નેટ બંધ કરવાના મુદ્દે વિવાદ સર્જાયા પછી મોડી સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દરમિયાનગિરી કરી હતી અને રવિવારે પરીક્ષા દરમિયાન પણ ઇન્ટરનેટ સેવા ચાલુ રહેશે, તેવી સ્પષ્ટતા કરી હતી.
4/4
અમદાવાદઃ આગામી રવિવારે રાજ્ય ગૌણસેવા પસંદગી મંડળની ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાને ધ્યાને રાખીને રાજ્યમાં સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી એટલે કે ચાર કલાક મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સભા પણ સુરતમાં હોવાથી આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો હતો કે, કેજરીવાલની સભાથી ડરી ગયેલી ભાજપ સરકારે નેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જેથી મીડિયા ઇન્ટરનેટના માધ્યમથી કવરેજ ન કરી શકે અને આપ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવિટી ન કરી શકે.
અમદાવાદઃ આગામી રવિવારે રાજ્ય ગૌણસેવા પસંદગી મંડળની ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાને ધ્યાને રાખીને રાજ્યમાં સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી એટલે કે ચાર કલાક મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સભા પણ સુરતમાં હોવાથી આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો હતો કે, કેજરીવાલની સભાથી ડરી ગયેલી ભાજપ સરકારે નેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જેથી મીડિયા ઇન્ટરનેટના માધ્યમથી કવરેજ ન કરી શકે અને આપ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવિટી ન કરી શકે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Embed widget