શોધખોળ કરો
હાર્દિક પટેલને એસ પી સ્વામીએ પાણી પીવા માટે કર્યો આગ્રહ, ભાવુક થયો હાર્દિક
1/3

પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસનો સાતમો દિવસ છે. હાર્દિકે પાણીનો પણ ત્યાગ કર્યો છે. હાર્દિકના આરોગ્યની તપાસ સોલા સિવિલ હોસ્પિટલના તબીબે કરી હતી જેમાં તેની કિડની પર અસર થઈ હોવાની વાત કરી હતી. પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે.
2/3

હાર્દિક પટેલને સમર્થન આપવા માટે અર્જુન મોઢવાડીયા, ધારાસભ્ય શૈલેષ પરમાર, કનુ કલસરીયા અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ આવી પહોંચ્યા હતા.
Published at : 31 Aug 2018 07:53 PM (IST)
View More




















