શોધખોળ કરો
વિજાપુરમાં પાટીદાર મહિલાઓએ બોલાવ્યો આનંદીબેનનો હુરિયો, કાર્યક્રમ છોડીને ભાગવું પડ્યું
1/5

મહિલાઓએ આનંદીબેન પટેલનો હુરિયો બોલાવતા તેમણે કાર્યક્રમ છોડીને જતા રહેવાની ફરજ પડી હતી. મળતી વિગતો અનુસાર, વિજાપુરના તમાકુ માર્કેટયાર્ડમાં 27 ગામ કડવા પાટીદાર સમાજ મહિલા સંમેલન યોજાયું હતું.
2/5

સમાજના કુરિવાજો દૂર કરવા અને બિનજરૂરી ખર્ચ પર અંકુશ મૂકવાના ભાગરૂપે આયોજીત આ સામાજિક કાર્યક્રમમાં આનંદીબેન પ્રવચન કરી રહ્યા હતા ત્યારે અચાનક કેટલીક મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને આનંદીબેનનો હુરિયો બોલાવ્યો હતો.
Published at : 27 Feb 2017 10:47 AM (IST)
View More





















