શોધખોળ કરો
અશોક ગેહલોતની જગ્યાએ કોને બનાવાયા ગુજરાત કોંગ્રેસના પ્રભારી? જાણો વિગત
1/5

અમદાવાદઃ અશોક ગેહલોતને સ્થાને રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્સ્થાન વિધાનસભાની ચૂંટણીને લીધે ગેહલોત વ્યસ્ત બનતાં હાઇકમાન્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
2/5

સંગઠનને મજબૂત બનાવવામાં સાતવ માહિર છે. યુવાઓને સાથે રાખીને ચૂંટણીમાં ય તેમણે ઘણી સારી કામગીરી બજાવી છે. સૌરાષ્ટ્રમાં તેમના વડપણ હેઠળ કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે જેના પગલે લોકસભાની ચૂંટણીને જોતાં રાજીવ સાતવને પ્રભારી બનાવવા નક્કી કરાયું છે.
Published at : 30 Mar 2018 04:07 PM (IST)
Tags :
Gujarat CongressView More























