શોધખોળ કરો

ગુજરાતના કયા નેતાના નિધન પર નરેન્દ્ર મોદી ટ્વિટ કર્યું, તેમની પાસેથી મને ખુબ શીખવા મળ્યું

1/3
ભાસ્કરરાવ દામલેજીનો 9 જુલાઈ 1929માં નાગપુરમાં જન્મ થયો હતો. ભાસ્કરરાવ 1936-37ના અરસામાં સંઘના સ્વયંસેવક બન્યા હતાં. તેઓ 1942થી 77 વર્ષ સુધી આરઆરએસનો પ્રચારક, સંઘ કાર્યના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. દેશના વિવિધ ભાગોમાં પ્રચાર બાદ તેમણે 1952થી ગુજરાતના કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. સંઘ ઉપર લાગેલા ત્રણ પ્રતિબંધોના પણ દામલેજી સાક્ષી રહ્યા હતાં.
ભાસ્કરરાવ દામલેજીનો 9 જુલાઈ 1929માં નાગપુરમાં જન્મ થયો હતો. ભાસ્કરરાવ 1936-37ના અરસામાં સંઘના સ્વયંસેવક બન્યા હતાં. તેઓ 1942થી 77 વર્ષ સુધી આરઆરએસનો પ્રચારક, સંઘ કાર્યના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. દેશના વિવિધ ભાગોમાં પ્રચાર બાદ તેમણે 1952થી ગુજરાતના કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. સંઘ ઉપર લાગેલા ત્રણ પ્રતિબંધોના પણ દામલેજી સાક્ષી રહ્યા હતાં.
2/3
ભાસ્કરરાવ દામલેજીના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, આરએસએસના વરિષ્ઠ પ્રચારક ભાસ્કરરાવ દામલેજીના અવસાનથી ખુબ વ્યથિત છું. વર્ષો પહેલાં પ્રચારક જીવનની શરૂઆત કરનાર દામલેજી લાંબા સમયથી ગુજરાતમાં સક્રિય હતા. ગુજરાતમાં સંઘનો વ્યાપ વધારવામાં એમનો અમૂલ્ય ફાળો છે. વર્ષો સુધી એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને ખુબ શીખવા મળ્યું. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
ભાસ્કરરાવ દામલેજીના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, આરએસએસના વરિષ્ઠ પ્રચારક ભાસ્કરરાવ દામલેજીના અવસાનથી ખુબ વ્યથિત છું. વર્ષો પહેલાં પ્રચારક જીવનની શરૂઆત કરનાર દામલેજી લાંબા સમયથી ગુજરાતમાં સક્રિય હતા. ગુજરાતમાં સંઘનો વ્યાપ વધારવામાં એમનો અમૂલ્ય ફાળો છે. વર્ષો સુધી એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને ખુબ શીખવા મળ્યું. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
3/3
રાષ્ટ્રીય સ્વયં સેવકના નાગપુરના પ્રચારક ભાસ્કરરાવનું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે કાંકરિયા સ્થિત હેગડેવર ભવન ખાતે રાખવામાં આવશે. સોમવારે બપોરે અંતિમ સંસ્કાર કરાશે.
રાષ્ટ્રીય સ્વયં સેવકના નાગપુરના પ્રચારક ભાસ્કરરાવનું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે કાંકરિયા સ્થિત હેગડેવર ભવન ખાતે રાખવામાં આવશે. સોમવારે બપોરે અંતિમ સંસ્કાર કરાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget