શોધખોળ કરો
રાજદ્રોહ કેસઃ કોર્ટે અલ્પેશ કથીરિયાની જામીન અરજી ફગાવી, જાણો શું છે મામલો
1/6

અમદાવાદઃ રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અલ્પેશ કથીરિયાએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેનો ચૂકાદો આપતા કોર્ટે અરજીને ફગાવી દીધી છે.
2/6

આ અગાઉ સરકારે રાજદ્રોહ કેસ મામલે અલ્પેશ કથીરિયાની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે અલ્પેશ સામે ચાર્જશીટ બાકી છે. તપાસ હજુ બાકી હોવાની સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. સરકારે દલીલ કરી હતી કે આ કેસના અન્ય આરોપીઓના પણ અંડરટેકિંગ સેશન્સ કોર્ટે નામંજૂર નહોતા કર્યા.
Published at : 18 Sep 2018 05:23 PM (IST)
View More





















