શોધખોળ કરો
ભાજપમાં જોડાવા અંગે બાપુ બોલ્યા, 'હું કૉંગ્રેસમાં જઈશ એવું પણ કોઈએ ધાર્યું નહોતું.........', બીજું શું કહ્યું ?
1/6

શંકરસિંહ વાઘેલાની આ કોમેન્ટના કારણે એવી અટકળો તેજ બની છે કે બાપુએ લોકોને આંચકો આપવાનું નક્કી કરી નાંખ્યું છે અને ભાજપમાં જોડાઈને અણધાર્યું પગલું ભરવાનો નિર્ણય લઈ લીધો છે. બાપુ આ બધા સંકેતો આપીને પોતાના વફાદારોને ભાજપમાં જોડાવા માટે તૈયાર રહેવા સંકેત આપી રહ્યા છે તેવું સૌ માને છે.
2/6

કોંગ્રેસ માટે બાપુ પક્ષમાં રહે એ જરૂરી છે. આ વર્ષનું ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પોતાની ઇચ્છા મુજબ અને પોતાની સ્ટ્રૅટેજી મુજબ લડવા માટે કૉન્ગ્રેસ તૈયાર થાય એવી શંકરસિંહ વાઘેલાની ઇચ્છા છે, પણ કૉન્ગ્રેસ હજી એ માટે તૈયારી દેખાડતી ન હોવાથી ભાજપમાં તેમના ફરી પ્રવેશનાં દ્વાર પણ ખુલ્લાં રહેવા દીધાં છે.
Published at : 17 May 2017 10:15 AM (IST)
View More























