શોધખોળ કરો
ભાજપના ક્યા બે દિગ્ગજ નેતાઓ હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા, જાણો વિગત
1/4

અમદાવાદ: પાસ કન્વિનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 11મો દિવસ છે. જેમ જેમ ઉપવાસના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ હાર્દિકના સમર્થનમાં લોકો આવી રહ્યા છે ત્યારે ભાજપના બે દિગ્ગજ નેતાઓ હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા છે. જેમાં દિગ્ગજ નેતા અને સાસંદ શત્રુધ્નસિંહા અને યશવંતસિંહા ઉપવાસી છાવણીની મુલાકાતે જાય તેવી શક્યતા છે.
2/4

ઉલ્લેખનિય છે કે હાર્દિકે મેડિકલ ચેકઅપની ના પાડી દીધી હતી. સોલા સિવિલની ટીમ મનીષા પંચાલની આગેવાનીમાં ગઈ હતી પરંતું તેણે કોઈ જાતના ટેસ્ટ કરવાની ના પડતા આખરે ટીમ સિવિલ પરત ફરી હતી.
Published at : 04 Sep 2018 08:18 AM (IST)
View More





















