શોધખોળ કરો
અમિત શાહને કયા કેસમાં 18મી સુધીમાં હાજર રહેવા પાઠવાશે સમન્સ? જાણો વિગત
1/5

માયાબહેને અરજી આપી હતી કે, બચાવના સાક્ષી અમિતભાઇ અનિલચંદ્ર શાહ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. કામોમાં વ્યસ્ત હોવાના કારણે તેમનો સંપર્ક થઇ શકતો નથી અને તે કારણસર તેમને નામદાર કોર્ટ સમક્ષ હાજર રાખવા અંગેનો સમન્સ કયા સરનામે બજાવવો તે પણ નક્કી કરી શકાય તેમ નથી. અમિત શાહની વ્યસ્તતાના કારણે તેમનો સંપર્ક થઇ શક્યો ન હોવાથી તેમને બચાવ પક્ષના સાક્ષી તરીકેનો તપાસવાનો અમારો હક્ક ૧૨ સપ્ટેમ્બર સુધી ઉભો રાખવો અને અમને મુદત આપવી જોઇએ.
2/5

સુનાવણીના અંતે કોર્ટે આ અરજી ગ્રાહ્ય રાખી હતી. જેથી અમિત શાહને પણ સાક્ષી તરીકે આ કેસમાં હાજર રહેવાનું છે. મોટા ભાગના બચાવ પક્ષના સાક્ષીઓની જુબાની થઇ ચુકી છે પરંતુ અમિત શાહની જુબાની હજુ સુધી લેવાઇ નથી.
Published at : 12 Sep 2017 05:21 PM (IST)
View More





















