શોધખોળ કરો
ઠાકોર સમાજની 27 ટકા OBC અનામતમાંથી 15 ટકા અનામત આપવાની માંગ, સરકારને લખાશે પત્ર
1/4

અમદાવાદના શિલજમાં ગુજરાત ઠાકોર સમાજની અનામત સમિતિની ચિંતન શિબિર મળી હતી. આ શિબિરમાં ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ઓબીસી માટેની 27 ટકામાંથી 15 ટકા અનામતનો લાભ ઠાકોર સમાજને મળે તે માટે ચિંતન શિબિરમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
2/4

ઠાકોર સમાજે અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેની 27 ટકા અનામતમાંથી 15 ટકા અનામત ઠાકોર સમાજને અપાય એ માટે રજૂઆત કરવાનું નક્કી કર્યું છે. આ રજૂઆત પર ધ્યાન ના અપાય તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી અપાઈ છે.
Published at : 16 Aug 2018 10:02 AM (IST)
View More





















